SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ ઉત્તમ સ્થિતિ છે. જપ માળાથી કરાય શકે. જયાં હુંપણું છે, મારાપણું છે ત્યાં અહંકાર છે. ) અથવા આંગળીથી ગણી શકાય. અહંકાર માણસને કડક રાખે છે. નમવા નથી દેતો. ( જપ કરવાથી અંત:કરણની શુદ્ધિ થાય છે પણ, જે કડક રહે છે, તે જ પડે છે. વાવાઝોડું આવે છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ તો આપણે બધાં ત્યારે મોટાં મોટાં ઝાડ પડી જાય છે પણ ઘાસ નથી , કંઈ ને કંઈક જપ કર્યા કરતાં હોઈએ છીએ. ડિગ્રી પડતું. ઘાસ તો પવન તેને વાળે તે બાજુ વળે છે. ) જોઈતી હોય તો ભણવાનો વિચાર અને સતત તેનું પ્રતિકાર નથી કરતું. વળી કહેવત છે “નમે તે સૌને છે મનમાં ચાલવું, નોકરી જોઈતી હોય તો તેનો ગમે.” * વિચાર, પરણવું હોય તો છોકરીનો વિચાર, ધન, આપણા બધા જ પ્રશ્નો અહંકારને કારણે છે. - પદવી જે કંઈ જોઈતું હોય તો તેનો જપ મન સતત આપણાથી મોટી વ્યક્તિ-મહાન વ્યક્તિને નમવું એ કરતું હોય છે. જેવો જરૂ. જેટલી તેની તીવ્રતા, તેની મહાનતાનો આદર છે, પ્રશંસા છે, સ્તુતિ છે – જેટલો જપ તે પ્રમાણેની પ્રાપ્તિ થાય છે. પણ આપણો અહંકાર તે કરવા નથી દેતો. ઓમ મંગળસૂચક છે. ઓમ પોતે પ્રણવ પછીના શબ્દો છે – અરિહંતાણ, સિદ્ધાણં, ) મંત્ર છે. મંગળ ધ્વનિ છે. ઓમની ઉપાસના, આયરિયાણં, ઉવજઝાયાણં, સવ્વસાહૂણં. ધ્યાન, શાસ્ત્રમાં બતાવ્યાં છે – જેના દ્વારા પણ પરમ અરિહંત ભગવાન, સદ્ગુરુ પ્રાપ્તિ થાય છે. કોઈ પણ શુભ કાર્ય, ઓમ મંત્રની સિદ્ધાણં : સિદ્ધો શરૂઆતથી થાય છે. આયરિયાણં : આચાર્ય | (ઓમ શબ્દ) -૩ અક્ષરનો બનેલ છે. અ, ઉવઝાયાણં : ઉપાધ્યાય ( ઉ, મ. સવ્વસાહૂણં : સર્વેસા અઃ સર્જન, જાગ્રત, બહ્મા, સ્થૂળ આ બધાને નમસ્કાર કર્યા છે, આ બધા ગુરુ ) ઉઃ સ્થિતિ, સ્વાન, વિષ્ણુ, સૂક્ષ્મ સૂચક શબ્દો છે - અને તેમને નમસ્કાર કરતાં, મઃ સંહાર, સુષુપ્તિ, મહેશ, કારણ અંતઃકરણની શુદ્ધિ થતાં મુક્તિ, મોક્ષપ્રાપ્તિ બતાવી ) નમો - નમ: નમસ્કાર, નમન, પ્રણામ છે (અરિહંતાણં કહીને) જયાં જીવ (વ્યક્તિ) શિવ વિનમ્રતા દર્શાવવી. નમસ્કાર એટલે મસ્તક (મંગળ) બની જાય છે. અરિહંતાણં એટલે દુશ્મનોની ) નમાવવું. એ અહંકારરહિતપણાનું પ્રતીક છે. નાશ થતાં મુક્તિ. ( અહંકારને કારણે મસ્તક નમાવવું ખૂબ અઘરું પડે મંત્રની શરૂઆત અરિહંત એટલે, ભગવાન, સદ્દગુરુને નમસ્કારથી કરી છે. આમ તો આખું જગત ગુરુને નમસ્કાર એટલે અહંકારનું સમર્પણ, અને તેની પ્રક્રિયા ગુરુ છે. પણ અહીં આધ્યાત્મિક - શરણાગતિ સ્વીકારવી. નમસ્કાર એટલે નમન - (શ્રેયસની) પ્રાપ્તિ માટે આધ્યાત્મિક ગુરુઓને નમન એટલે મનરહિત પણું (ન મન). જયાં મન નમસ્કાર કર્યા છે. પરમાત્મા જ સદ્ગુરુ રૂપે જન્મ લે ' છે ત્યાં ચંચળતા, રાગ-દ્વેષ છે. મન રહિતપણું છે. એટલે રાગ-દ્વેષ વગરનું મન. આવું મન જ ખરેખર ગુરુ બહ્મા ગુરૂવિષ્ણુ : ગુરુદેવો મહેશ્વર : ? પ્રેમપૂર્વક, આદરપૂર્વક નમન (નમસ્કાર) કરી ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મ શ્રી ગુરુવે નમ: || ૮૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy