________________
સંયમઆરાધનાની અનુમોદનાનો મહાલાભ લઈ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મ. જેવા ભૂત, ભવિષ્ય ને , લો !
વર્તમાનના સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે. નવકારના જાપની સરળ અને સાદી નવકારના ચોથા પદના જાપથી ભૂતકાળમાં આરાધના અરિહંતાદિ પંચપરમેષ્ઠીના અનંત થયેલા યશોવિજયજી મહારાજ જેવા અનંત મહાન છે સુકૃતની અનુમોદનાનો મહાન લાભ આપે છે. ઉપાધ્યાયોને નમસ્કાર થાય છે.
ભાગ્યશાળી ! પ્રભુ મહાવીર કે પાર્શ્વનાથ જૈનશાસનની રત્નખાણમાં માત્ર એક ધન્ના ) ભગવાનની ઘોર સાધના અને ઉપકાર જોઈ તારું અણગાર નથી થયા. અનંતકાળના ભીતરમાં ધન્ના ( મસ્તક નમતું નથી ?
અણગાર જેવા અનંત સાધુરત્ન થયા છે. વર્તમાનમાં સિદ્ધ ભગવંતના શુદ્ધ આત્મસ્વરૂપને વંદન પણ તેમના જેવા સાધુઓ વિચરે છે અને ભવિષ્યમાં કરવા તારું મન ખેંચાતું નથી ? બૌદ્ધ રાજાદિના પણ અનંતા થશે. આ બધાને નમવાનો લાભ | પ્રતિબોધક વજસ્વામી, સાડા ત્રણ ક્રોડ શ્લોકના નવકારમંત્રના પાંચમા પદથી મળે છે. માટે જ આ રચનાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી પાંચ પદના જાપ દ્વારા પંચપરમેષ્ઠિને થતો નમસ્કાર મ., ગુરુ આજ્ઞા ખાતર તપેલી કડાઈમાં પ્રાણ સર્વપાપોનો નાશક બને છે અને તેથી જગતના સઘળા સમર્પણ કરનાર આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મ. મંગળોમાં પ્રથમ મંગળનું સ્થાન આ નવકાર જ પ્રાપ્ત વગેરે આચાર્યોના ચરણકમલમાં તારું શિશ ઝકતું કરે છે. આ નથી?
જીવનમાં એને વણી લેજો. આત્મપ્રદેશોમાં સેંકડો ગ્રંથો રચી જૈનશાસનના શ્રતનિધિને એને ઓતપ્રોત કરી દેજો, અને તે માટે જયારે ફરસદ સમૃદ્ધ કરનાર યશોવિજયજી, વિનયવિજયજી મળે કે તરત હાથના વેઢા ઉપર કે માળા લઈ આ પંચ વગેરે ઉપાધ્યાયોના ચરણમાં ચિત્ત ચોંટતું નથી ? પરમેષ્ઠિ મંત્રને જપવાનું શરૂ કરી દેજો અને આ ઉગ્ર સંયમના પાલન સાથે છઠ્ઠ તપના પારણે પુસ્તકના પાછળ આપેલા પાનામાં એવી નોંધ કરી માખી પણ ન ઈચ્છે તેવા આહારના આયંબીલથી લેજો . ચાલ ત્યારે કરી લ્યો સંકલ્પ, ગુરુદેવોની કાયાને સુકવી શરીરને હાડકાનો માળો બનાવી પુણ્યનિશ્રામાં આ સંસારતારક મોક્ષપાપક, સુખદેનાર તપસ્વી-સંયમ ધન્ના અણગારના પવિત્ર સંપત્તિ-સમૃદ્ધિ-સમાધિ નિમિત્તક પરમમંત્રના આત્માની કલ્પના કરતાં પણ આંખમાં આંસુ સાથે નવલાખ જાપનો. કોનું મસ્તક નમતું નથી ?
બે પાંચ કે દશ વર્ષમાં જરૂર તું ભાવપૂર્વક આ તું સમજી લે એક નવકારના પ્રથમપદના મહાન સાધના પૂર્ણ કરી નરક-તિર્યંચગતિને તાળાં જાપમાં માત્ર એક મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ લગાવી દઈશ. ) ભગવાન નહિ પણ ભૂતકાળના મહાવીર ભગવંત ભવચક્રમાંથી તારા આત્માને છોડાવી (C જેવા અનંતા અરિહંતોને નમસ્કાર થાય છે. પરમપદના મંગલ સ્થાને પહોંચાડવા માટે આ
નવકારના બીજા પદના જાપથી મંગળને બરાબર આરાધી લો. શુદ્ધસ્વરૂપી અનંતા સિદ્ધ ભગવંતોને નમસ્કાર સુજ્ઞ આરાધક ! આટલું બસ છે તારા માટે. થાય છે. નવકારના ત્રીજા પદના જાપથી કલિકાલ
૮૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org