SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दानप्रेमभुवनभानुपद्मसद्गुरुभ्यो नमः ॥ સંસાર તારક, મોક્ષ પ્રાપ્તક, સુખ સંપતિ સમાધિ નિમિત્તક મહામંત્ર નવકાર) સંકલન : અમીબહેન શાહ સંસાર અનેકવિધ યાતનાઓથી આજે અને એમના એ અનંતગુણો અને ઉગ્ર આરાધનાના છે ભરપૂર બન્યો છે. સુખ-દુઃખના ખડકો સાથે અનુમોદક નવકાર જાપની. જીવનનૌકા અથડાઈ રહી છે. દુઃખમાં જીવ દીન ધનપતિ પણ આરાધી શકે, દરિદ્ર પણ છે બને છે, સુખમાં પાગલ બને છે. બેય અવસ્થામાં આરાધી શકે, રોગી, નિરોગી, નિર્બળ, બળવાન, આર્તધ્યાન કરી કર્મથી ભારે બની ભવની યાત્રાએ રાજા તથા રંક બધાય આરાધી શકે તેવી આ સુગમ, S જીવ ઉપડી જાય છે. એકેન્દ્રિયાદિ ભવોમાં, સરળ, સુંદર આરાધના છે. નરકાદિ ગતિમાં, નિગોદમાં અનંત યાતના એક વાત પૂછું ભાઈ ? તીર્થસ્થાપના કરવી, ) ભોગવે છે. આ રીતે ભવચક્રની યાતનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, રાજાઓ, રાજપુત્રો, રીબાતા જીવને છુટકારાનો કોઈ માર્ગ દેખાતો શ્રેષ્ઠીપુત્રો આદિને ચારિત્ર આપી ઉદ્ધાર કરવો વગેરે ) નથી. રખડતાં રખડતાં માનવભવનાં પગથિયાં વગેરે અરિહંતોના અનંત સુકૃતોમાંથી એકે સુકૃત ( સુધી આવેલ જીવને પણ પાછા આર્તધ્યાનાદિ દ્વારા કરવાની તાકાત તમારામાં છે? કર્મથી ભારે બની સંસારસમુદ્રમાં ડૂબવું પડે છે. અનંતગુણના ભંડાર સિદ્ધપરમાત્માનો એક છે આવી ભયંકર પરિસ્થિતિ છે સંસારમાં ફસાયેલા ગુણ તમારી પાસે છે ? આચાર્યદેવોની જીવની. શાસનપ્રભાવના, પંચાચારના પાલનાદિની ( શું કરવું હવે? કોના શરણે જવું? કોનું આરાધનાનું તમારું ગજું છે ? શ્રુતના અધ્યયનઆલંબન લેવું? સંસારમાંથી તારનાર તપ અને અધ્યાપનની ઉપાધ્યાય ભગવંતોની પ્રવૃત્તિનો અંશ ( સંયમના ઉગ્ર માર્ગે પ્રયાણ કરવાની તાકાત નથી. તમે કરી શકો તેમ છો ? અને સળગતા ખેરના મહર્ષિઓના એ ઉગ્ર માર્ગે વિચરવાનું નાદાન અંગારાથી દાઝતી માથાની ખોપરીની ભારે વેદના જીવનું ગજું શું? સમતા ભાવે સહન કરવાની ગજસુકુમાલ મુનિની છે કોઈ સાદી સરળ અને અલ્પ શ્રમવાળી સાધનાના ક્રોડમા ભાગની આરાધના તમે કરી શકો આરાધના ? જેનાથી આ ભયંકર ભવચક્રમાંથી તેમ છો ? ના, તો મહાનુભાવ ત્રણે કાળના અનંત જીવનો છૂટકારો થાય ? હા... છે, એ શ્રેષ્ઠ અરિહંતોના તીર્થ સ્થાપના, સંઘસ્થાપનાદિ સુકૃતોની આ આરાધના છે, સંયમ તપના ઉગ્ર પાલનથી અનુમોદના, અનંતસિદ્ધોના આત્મસ્વરૂપની સ્થિરતા અંતરંગ દુશ્મનોને હણી નાખનારા અરિહંત અને અનંતગુણોની અનુમોદના, ત્રણે કાળના સર્વ | પરમાત્મા સાથે, સકલ કર્મનો ક્ષય કરી શુદ્ધ આચાર્યોના પંચાચારનું પાલન કરવા કરાવવાની આત્મસ્વરૂપને પ્રાપ્ત કરનારા સિદ્ધ ભગવંતો અનુમોદના, ઉપાધ્યાયના-અધ્યાપનની અને સર્વ સાથે, સંયમ અને તપથી આત્માને જેમણે ભાવિત કાળની અઢીદ્વીપમાં રહેલા સર્વ સાધુઓના ભારે બનાવ્યો છે તેવા મહર્ષિઓ જોડે સંબંધ બંધાવનાર ઉપસર્ગ પરિષહ સહનાદિ ઉપરાંત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy