SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ “એ સો પંચણમુક્કારો, સપડાયેલ, યુદ્ધોન્માદી વિશ્વના કલ્યાણ માટે, પથભ્રષ્ટ સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વ સિ, પઢમં મનુષ્યની બુદ્ધિના પરિષ્કાર માટે આ મંત્ર રામબાણ હવઈ મંગલમ્ !” ઈલાજ છે. જયારે સહુના કલ્યાણની વાત હોય તો જ - કેવો છે આ મંગલમંત્ર? તો કહે છે કે આ વાતાવરણ શાંત, સુખમય, મૈત્રીપૂર્ણ અને ( પંચનમસ્કાર મંત્ર સર્વ પાપોનો નાશ કરનાર છે. સમભાવમય બને છે. આવું ઉત્તમ વાતાવરણ સહુના | સહુનું કલ્યાણ કરવાવાળો છે. જે કોઈ પણ આનું કલ્યાણનું પ્રતીક છે. આ કલ્યાણ માટે આ મંત્રની ( પઠન કરશે તેનું મંગળ-શુભ થશે. આ શબ્દાર્થનો આરાધના કરીએ છીએ કે અમારું કલ્યાણ થાઓ. ) લાક્ષણિક અને વ્યંજનાપૂર્ણ ભાવાર્થ સમજીએ તો એટલે કે અમારામાં માનવતાના ગુણોનો વિકાસ થાય.' આ મંત્ર સર્વ પાપોને દૂર કરનાર છે. પાપ શું છે? અમો દેહથી દેહાતીત બની આત્મસાધનામાં તત્પર સરળ પરિભાષા કરીએ તો આપણા મનના બનીએ. વિકારો કે જે આપણને અસંયત બનાવે છે. આ નવપદના વિવેચનથી સ્પષ્ટ છે કે આ મંત્ર માનવતાના ગુણોથી ટ્યુત કરે છે. વિષય- ગુણોની આરાધના અને સ્મરણનો મંત્ર છે જે માનવને ' વાસનાઓમાં ફસાવીને ચતુર્ગતિમાં ભવભ્રમણ માનવ બનવાના ગુણો શીખવે છે અને કલ્યાણકારી કરાવે છે, જે સંસારના જન્મ-મરણના કારણભૂત છે. છે, જે કુભાવોને કારણે આત્માના ઉત્તમ ગુણ ક્ષમા મંત્રની આરાધનાનું મહત્ત્વપૂર્ણ અંગ છે મંત્ર / ' વગેરેથી આપણે વિમુખ થઈ જઈએ છીએ, પર શ્રદ્ધા. આ શ્રદ્ધા ઉત્તરોત્તર ધ્યાનની ભૂમિકા સુધી ) આ પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા, ક્ષમાભાવને સ્થાને હિંસા. વિસ્તરે છે. સાધક આ પ્લાનની વૃદ્ધિથી સમાધિની ક્રોધ, વગેરે પાપાચાર કરીએ છીએ. ઈન્દ્રિય- ઊંચાઈઓને પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આ સંયમથી વિપરીત આચાર-વ્યવહારમાં વિવેકહીન મુક્તિ એટલે વિષયકષાય, વાસનાઓથી મુક્ત બની, બની જઈએ છીએ, આપણું આચરણ માનવતાથી સ્વાર્થથી મુક્ત બની આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ વિમુખ બને છે-આ બધા જ કુભાવ અને કરવાની ભાવનાનો વિકાસ. દુષ્પરિણામ તે જ પાપ છે. આ મંત્ર આપણને આ એવા અનેક દાખલાઓ છે કે આ મંત્રની બધાં પાપોથી મુક્તિ અપાવનારું છે. અંધકાર અને આરાધના અને સ્મરણથી મોટામાં મોટાં કષ્ટ નિવારી અજ્ઞાનને દૂર કરી સત્યના આલોકમાં પ્રતિષ્ઠિત શકાયાં. અંજન નિરંજન બન્યો. શેઠ સુદર્શન શૂળી કરે છે. પરથી સિંહાસન રૂઢ થયા. અરે ! વર્તમાન જીવનમાં આ મંત્રની બીજી વિશેષતા છે તેમાં રહેલી પણ જો આપણે સહુ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કલ્યાણ-ભાવના, શિવત્વ એનો પ્રધાન ગુણ છે. આ મંત્રની આરાધના કરીએ તો જરૂર મનની શાંતિ ! આ માત્ર વ્યક્તિવિશેષના કલ્યાણ કરતાં ચરાચર મળે, સ્વાર્થોથી મુક્ત બની શકીએ અને કષાયમુક્ત તે વિશ્વનાં સમસ્ત પ્રાણીઓના કલ્યાણ માટે છે. આ થઈ શકીએ. નિર્ભયતા અને સત્યકથનના ગુણો પ્રાપ્ત) મંત્ર ‘સર્વે ભવન્તુ સુખિના'ના વિચારોનો દ્યોતક કરી શકીએ અને આવા ગુણોની પ્રાપ્તિ તે જ મુક્તિ છે. જયાં સુધી બધાં પ્રાણી સુખી-સમ્પન્ન નહીં થાય ત્યાં સુધી વિશ્વમાં વાસ્તવિક, સુખ-શાંતિ | સંભવ નથી. આજના સંતપ્ત, હિંસામાં ૮૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy