SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્થાને તેનો ઉપયોગ ઉચિત ગણાય. જેઓની પરમ અપવાદરૂપે નમસ્કારમંત્રનું સ્મરણ ) ઈચ્છા શ્રી મહામંત્રનો લાભ ઉઠાવવાની હોય, કરવામાં પણ વિધિ, મર્યાદાઓ સાચવવાનાં હોય છે, તે તેઓએ શાસ્ત્રોક્ત વિધિવિધાન તથા સ્મરણ અને વ્યક્તિએ જાતે સ્વેચ્છાથી તેનું સ્મરણ કરવાનું ) પ્રકારાદિક પ્રણિધાન વગેરે પૂર્વક સ્મરણાદિ કરવા હોય છે. તેમાં ભાવભક્તિની જેટલી મીઠાશ તેટલી છે જોઈએ. સફળતા. પૂજય મુનિ મહારાજશ્રી તેમના સાધુવેશમાં શ્રી નવકારમંત્રની રેકર્ડ ઉતારવાથી અને ઘેર 6 ઉચિત સ્થાને ઉચિત રીતે વિધિપૂર્વક દર્શન-વંદના ઘેર તેનો ધ્વનિ પહોંચાડવાથી થોડે જ લાંબે ગાળે તે પાત્ર છે અને તે રીતે દર્શન વંદન, ઔચિત્યયુક્ત ઉપેક્ષાપાત્ર બની જઈ અપમાનની કક્ષામાં મુકાયા ગણાય. સિનેમાનાં નટ-નટીઓને જોવા માટે તેના વિના રહેશે નહી. વિશ્વવંદ્ય મહામંત્રને રેકર્ડમાં ઉતારી ' ચાહનારા લોકોનાં ટોળાં ને ટોળાં તલપાપડ થતાં તેને પદ્ધતિસરના લીલામ જેવી સ્થિતિમાં મૂકી દેવામાં હોય છે. તે રીતે ગુરુનાં દર્શન તે અનુચિત પ્રકાર આવે છે. વર્તમાનમાં બાળજીવો તરફથી મહત્તા મળવી વગેરે તાત્કાલિક લાભો તેનાથી દેખાશે, પરંતુ જૈનધર્મની ઘણી બાબતોમાં યોગ્ય વિવેક પરમાર્થે એ મહામંત્રનું અપમાન છે, આશાતના છે, ( અને તેની રીત વગેરે સમજવાનાં હોય છે. જે પરિણામે શાસન, સંઘ, ધર્મ તથા આત્મવિકાસના શ્રી નવકાર મંત્રની રેકર્ડ માર્ગને હાનિકર છે. શ્રી નવકારમંત્રનું સ્મરણ એ મોક્ષમાર્ગની વળી સાંસ્કૃતિક તત્ત્વોનું ભૌતિક પ્રાગતિક) આરાધનાનો ઉત્સર્ગ માર્ગ છે. તેવા પ્રકારના સ્વરૂપમાં રૂપાંતર એ જ મોટામાં મોટી આશાતના છે. પ્રબળ સાધક આત્માઓ શ્રી નમોન્કાર મંત્રની સંતને ડાકુના રૂપમાં ફેરવી નાખવા જેવું બને છે.' આરાધના મારફત મોક્ષ પ્રાપ્ત કરી શકે છે કે છકાયના રક્ષક જૈન મુનિને સિનેમાના એક્ટરના / મોક્ષની સન્મુખ જઈ શકે છે. રૂપમાં ફેરવી નાખવા જેવું બને છે. પરંતુ દરેક જીવ ઉત્સર્ગ માર્ગે ચાલી શકતો - ત્રીજું શ્રી નમોક્કાર મહામંત્ર એ મહાશ્રુત છે, તે નથી. બધા જીવો ઉત્સર્ગ માર્ગની આરાધના નથી તે બે ભાગમાં વહેંચાયેલ છે. અધ્યયન રૂપ, શ્રુતસ્કંધ,) કરી શકતા. તેથી શાસ્ત્રકાર ભગવંતોએ છ અને ચૂલિકા (પરિશિષ્ટ) રૂપ. આવશ્યકમય વિસ્તૃત સામાયિક ધર્મનો અધ્યયન વિભાગમાં છૂટા છૂટા પાંચ નમસ્કારો અપવાદમાર્ગ બતાવ્યો છે. છે. તેને સંગીતની એક એક કડી રૂપ બનાવી દેવામાં સામાયિકની આરાધનાનો આ તેની અધ્યયનાત્મકતાની ઉપેક્ષા કરી તેને છિન્નભિન્ન અપવાદમાર્ગ પણ જેઓ ન લઈ શકે, તેઓને માટે કરી દેવાય છે. રૂપાંતર થઈ જવાથી તેનું વાસ્તવિક અતિ અપવાદ રૂપ નમક્કાર સ્મરણ પણ સ્વરૂપ ટકી રહેવા પામતું નથી. ' અવલંબન રૂપ બની શકે તેમ છે. અર્થાત્ શ્રી નવકાર મંત્રનો વિકૃત અર્થ નમોક્કાર અધ્યયનનું સ્મરણ પરમ ઉત્સર્ગ રૂપ ઈતર ધર્મોમાં પણ જૈન આચાર્ય, ઉપાધ્યાય 'પણ છે. અને પરમ અપવાદ રૂપ પણ છે. કેમકે તથા સાધુને યોગ્ય જીવન ધરાવનારા કોઈ જીવો ( જીવોની કક્ષાની અપેક્ષાએ ધર્માચરણની વ્યવસ્થા સંભવી શકે. છતાં તેઓને શ્રી નવકાર મંત્રમાં ' હોય છે. નમસ્કાર કરવામાં આવ્યો નથી. કેમકે ગમે તેવા છ૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy