________________
*
કોટાકોટીથી અંદરની લાંબીલચક કર્મસ્થિતિઓ પૂર્વે ‘ઓમ’ બોલવો જરૂરી છે ? બાંધી નાખે છે. તે માન કષાયનું અભિમાન માર્દવ (મૃદુતા) ગુણ પ્રતિપક્ષે રહી તોડી નાખે છે. અને તે માર્દવનું મૂળ વિનય, વિનયના મૂળમાં પરમેષ્ઠિ વંદના છે, માટે તે વંદનાનું સૂત્ર સચોટ જપવામાં આવે તો ૪૦ કોટાકોટી કે એક કોટાકોટીની અંદર જ રહેલા ૫૦૦ સાગરોપમ જેટલી કર્મસ્થિતિ કાપી
શું ?
અરિહંતનો ‘અ’, અશરીરી (સિદ્ધનો)- નો પણ ‘અ’, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયના ‘ઉ’ તથા નાખે કે તેટલાં દુઃખો દૂર કરી નાખે તેમાં આશ્ચર્ય મુનિ પદનો ‘મ’, આમ અ + અ + આ + 3 = ઓ ને માથે મુનિપદનો મ મળતાં જે રચના થાય છે તે જ ‘ઓમ’ મંત્રાક્ષર કહેવાય છે. માટે પાંચ પદ સાથે ‘ઓમ’નું ઉચ્ચારણ થાય તો સુવર્ણ સુગંધ, શિખર માથે કળશ જેવું શોભાસ્પદ કહેવાય.
જિજ્ઞાસા નં. ૧૨- આ ઉપરાંત નવકારની અનેક ખૂબીઓ સાંભળી છે, વિશેષ કોઈ ખૂબીઓ ખરી ?
નમસ્કાર મહામંત્ર એટલે માન-કષાય ઉપર મહાવિજય મેળવવા મહાન વંદના સૂત્ર.
જિજ્ઞાસા નં. ૧૦- ‘એ છે ચૌદ પૂરવનો સાર' એમ શાથી કહી શકાય છે ?
જવાબ - પ્રવજ્યા પ્રાપ્ત કરી પ્રાપ્ત પુરુષાર્થના પંથે સાધકાત્મા ચૌદ પૂર્વોનો અભ્યાસ કરે છે. વારંવાર પારાયણ કરી ૧૪ પૂર્વોને ધારી - અવધારી રાખે છે, પણ જ્યારે આયુબળ ખૂટે ત્યારે સ્મરણશક્તિ પણ તૂટી શકે, આવી મરણ વેળાએ ૧૪ પૂર્વેનું સ્મરણ - પારાયણ થવું સાવ દુર્લભ – દુષ્કર કહેવાય, તેથી પોતાના મૃત્યુને મહોત્સવ બનાવી દેવા ચૌદ પૂર્વીઓ પણ અંતિમ અવસ્થા વખતે શાસ્ત્રપાઠ ગૌણ કરી નવકારનું સ્મરણ કરવા લાગે છે, જેના બળે સમાધિમરણ મેળવી શકે છે. કારણ કે જે ૧૪ પૂર્વેની પ્રરૂપણા છે તેમાં અરિહંત તથા સિદ્ધો, દેવ તથા આચાર્ય – ઉપાધ્યાય અને સાધુ ગુરુપદે બિરાજી, પ્રવચનના માધ્યમે ધર્મની પ્રરૂપણા કરે છે. આમ સુદેવ, સુગુરુ અને સુધર્મનો સરવાળો = નવકાર મહામંત્ર છે. સંપૂર્ણ ધર્મતત્ત્વનો સાર છે તેથી ૧૪ પૂર્વેનો પણ સાર બને છે. અને તેની પારમાર્થિક પુણ્ય શક્તિઓ કુમરણનું મારણ બની શરણાગતને શરણ આપવા સમર્થ બને છે.
-
જિજ્ઞાસા નં. ૧૧- નવકારનાં પાંચ પદોના
Jain Education International 2010_03
X
=
જવાબ – ‘ઓમ’ સ્વયં મંત્રાક્ષર છે. પાંચેય પરમેષ્ઠિઓને ફક્ત એક જ અક્ષર વડે સ્પર્શી લેવા કુદરતી રચના છે. ‘ઓમ' અક્ષરની નિષ્પતિમાં પાંચ પરમેષ્ઠિ નિમ્ન પ્રકારે સંકળાયેલ છે.
loo
જવાબ – ખૂબીઓ એટલી બધી કે તેનો મહિમા અગમ અપાર, કહેતાં ન આવે પાર. મહાનિશીથમાં નવકારને પંચમંગલ કહ્યો છે, ઉપરાંત મહાશ્રુતસ્કંધ કહેવાય છે, શાશ્વત તથા પ્રાકૃતિક મંત્ર પણ કહેવાય છે.
પ્રાયશ્ચિત પેટે પણ જે ઉપવાસ, આયંબિલ કે બિયાસણું પણ ન કરી શકે તેને માટે પ્રાયશ્ચિતથી પાર ઊતરવા વીસ બાંધી પારાની નવકારવાળી ગણવાનું વિધાન જ્ઞાનીઓ કહી ગયા છે, તે પણ નવકારનો પ્રભાવ પ્રકાશિત કરે છે.
આ નવકાર ઉપર વધુ વિસ્તારપૂર્વક વિવેચના પણ તે જ સમજી કે કરી શકે છે. જેના જીવનમાં સરળતા – શુદ્ધિ વગેરે કારણે આ મંત્ર આત્મસાત્ થાય, યુગપ્રધાન જેવા પ્રખર પુરુષોએ પણ નવકારને સાધવા જબ્બર પુરુષાર્થ કરેલ છે. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજીએ તો પોતાનાં ભવ ઉપકારી સંસારી માતુશ્રી પ્રવર્તિની સાધ્વી પાહિણીના કાળધર્મ પ્રતિ શ્રદ્ધાંજલિ દેવા એક ક્રોડ નવકા૨ જાપનો
For Private & Personal Use Only
www.jainelibrary.org