SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ * (પંચ પરમેષ્ઠિ નમસ્કાર - સમણ શ્રુતપ્રજ્ઞ ભાવજગત બોલ, તું જે માગે તે આપવા તૈયાર છું.' સ્ત્રી ખુશી ભાવજગત ખૂબ વિશાળ છે. એ વિશાળ થઈ માંગવા જાય છે ત્યાં દેવે કહ્યું, “મારી એક શરત / વિશ્વને બે મુખ્ય ભાગોમાં વહેંચી શકાય- સાંભળી લે. તું જે માગીશ એનાથી બમણું તારા ) સકારાત્મક અને નકારાત્મક ભાવ, પોઝેટીવ ભાવ પાડોશીને મળશે. બોલ હવે ! શું માગે છે ? ઈર્ષાળુ ( અને નેગેટીવ ભાવ. આ બે ભાવોમાં સમગ્ર સ્ત્રીને થયું આવું વરદાન શા કામનું, જેમાં પાડોશીને ) ભાવજગત સમાવિષ્ટ છે. માનવીની એ કમજોરી બમણું મળે ? તેમ છતાં ઈર્ષાળુ દિલ હતું એટલે હું છે કે એ વધુ પડતા નકારાત્મક ભાવમાં જીવે છે વિચારીને કહો કે “એક કામ કરો, મારા ઘરના ) ) અને એનો એ નકારાત્મક દૃષ્ટિકોણ એને અધોગતિ આંગણામાં બે કૂવા ખોદી દો...' દેવે કહ્યું, તરફ લઈ જાય છે. મનુષ્યની ઊર્જા ઊર્ધ્વ ગતિનાં ‘તથાસ્તુ !' | શિખરો ચડવાને બદલે નીચે જવા લાગે છે. વ્યક્તિ પાડોશીના આંગણામાં ચાર કૂવા ખોદાઈ જેટલો નકારાત્મક અભિગમ અપનાવે છે, એટલું ગયા, પછી કહ્યું, “હવે એમ કરો, મારી એક આંખ ' એનું જીવન તળેટીએ પહોંચવા લાગે છે, ઘણી વાર ફોડી નાખો...” પાડોશીની બંને આંખો ફૂટી ગઈ... !! તો તળેટીથી પણ નીચે ચાલ્યું જાય છે! અને જયારે ચાર ચાર કૂવા, એ સ્ત્રી પડી કૂવામાં ને પહોંચી ગઈ વ્યક્તિ સકારાત્મક અભિગમ અપનાવે છે ત્યારે અક્ષરધામ. મનુષ્યનો સ્વભાવ કેવો છે? પોતે પોતાને) એનું જીવન ઊંચાઈનું આરોહણ કરવા લાગે છે. નુકસાન પહોંચાડીને પણ બીજાને નુકસાન થાય એવું નીચેની યાત્રા નરકની યાત્રા છે, ઊંચાઈની યાત્રા જ વિચારતો હોય છે. હું આગળ વધીને કહું તો એ ) સ્વર્ગની યાત્રા છે. નીચેની યાત્રા અશાંતિની યાત્રા પણ કહી શકું કે બીજાને પ્રત્યે સારું વિચારવું તો દૂર, જ છે, ઉપરની યાત્રા પરમ શાંતિની યાત્રા છે. માણસ મનુષ્ય પોતાના પ્રત્યે પણ સારું નથી વિચારતો !) ઉપરની યાત્રા કેમ કરી શકે ? એના માટે સકારાત્મક નથી વિચારતો ! પોતાના પ્રત્યે પણ તે સકારાત્મક ભાવમાં જીવવું જરૂરી છે. સકારાત્મક નકારાત્મક અભિગમ અપનાવે છે. નાની-નાની) ભાવોનો ભાવાર્થ છે જે છે એને જોવું, નકારાત્મક બીમારીઓમાં નિરાશ થઈ નેગેટીવ તરફ જોયા કરીએ છે ભાવનો અર્થ છે : જે છે એને ન જોવું, જે નથી છીએ. ઢીંચણ દુઃખતા હોય તો દુ:ખવાનો વિચાર ) એને જોવું. આશાવાદી વિચારધારા સકારાત્મક નહીં, મટવાનો વિચાર કરવો જોઈએ. ભાવનું પ્રતીક છે, સૌ પ્રત્યે મંગલની ભાવના એક વખત એક હૃદયરોગી દુનિયાભરની ) કરવી એ સકારાત્મક ભાવની સૌથી મોટી સાધના દવાઓથી કંટાળી જઈ યોગ આશ્રમમાં ગયો, ગુરુને છે છે, મનુષ્યની દષ્ટિ, મનુષ્યનું મન, મનુષ્યની કહ્યું, દુનિયાભરની દવાઓ ખાઈ લીધી, હૃદયરોગ ભાવધારામાં ઈર્ષ્યાનું એટલું ઝેર ભરેલું છે કે એ મટતો નથી, ઘણી આશા લઈ અહીં આવ્યો છું. તમે તે બીજાનું મંગલ ઈચ્છવાની વૃત્તિને બદલે બીજાનું કંઈક કરો. યોગના ગુરુ અનુભવી હતા. તેમણે કહ્યું, ખરાબ જ કરવાની વૃત્તિથી પિડાય છે. એક સ્ત્રીની “આ પાટ ઉપર સૂઈ જાવ, શવાસન કાયોત્સર્ગની તપશ્ચર્યાથી દેવગણ પ્રગટ થયા. એક દેવે પ્રસન્ન મુદ્રામાં અને આંખ બંધ કરી, શરીરને ઢીલું છોડી ; થઈ કહ્યું, “હું તારી સાધનાથી પ્રસન્ન થયો છું. ભાવના કરો, હું સ્વસ્થ થઈ રહ્યો છું...” પાંચ) ૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy