SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જો પ્રતિક vi++'માં એક જ cele તિર્થય ગર્તિ કાળ-ધર્મ-ભગવાન મોક્ષાદિ બધા ભાવો શાશ્વતા ચારેય ગતિમાં નવકારની સાધના : ) હોય તો પછી શું નવકાર અશાશ્વતો હોય? સંભવે શ્વ ગતિ ખરું ? કારણ કે નવકાર વિના મોક્ષે કેવી રીતે જશે? નવકારથી અને એના થકી જ મોક્ષ સંભવ છે. શાસ્ત્રકાર મહર્ષિ સાફ કહે છે કે पत्ता पाविस्संति पावंति य परमपयपुरं जे । पंचनमुक्कारमहारहस्स सामत्थजोगणं ॥ ની જાણકારી પરમ એટલે અંતિમ શ્રેષ્ઠ, પદ એટલે સ્થાન ક્ષેત્ર પરમપદ એટલે અંતિમ શ્રેષ્ઠપદ એવો મોક્ષરૂપ પુર એટલે નગર જે ભૂતકાળમાં પામ્યા છે, ભવિષ્યકાળમાં પામશે, અને વર્તમાનકાળે પામી રહ્યા છે, તે સર્વે પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહારથના સામર્થ્ય યોગે જ પામ્યા છે, અર્થાત નવકાર વિના મોક્ષ પામવો સંભવ નથી. આ જીવોની દૃષ્ટિએ વિચાર કરતા સંસારમાં ચાર શ્લોકમાં ત્રણ કાળની સૈકાલિક સત્તા નવકારની ગતિઓ છે. રોજ દેરાસરમાં આપણે જે સ્વસ્તિક બતાવી દીધી છે. માત્ર નવકારની અસ્તિત્વવાચી સત્તા નહીં પણ નવકારની ફળપ્રાપ્તિકારક સક્રિય એટલે સાથીઓ કરીએ છીએ તે સાથીઓ ચાર ગતિ સત્તા બતાવી છે. નવકારથી મોક્ષ ભૂતકાળમાં સૂચક પ્રતીક (Symbol) છે. ઉપરની જમણી પાંખ પામ્યા છે – ભવિષ્યમાં પામશે અને વર્તમાનમાં ન દેવગતિની સૂચક છે અને ડાબી બાજુની પાંખ મનુષ્ય પણ પામી રહ્યા છે, એટલે નવકારને સામર્થ્ય ગામØ ગતિની સૂચક છે, નીચેની જમણી બાજુની પાંખ 5 O યોગનો રથ કહીને ઉત્તમ ઉપમા આપી છે. જેમ નરકગતિની અને ડાબી બાજુની પાંખ તિર્યંચ ગતિની (રથ ગંતવ્ય સ્થાન સુધી જવાને માટે સાધન છે. સૂચક છે. આ રીતે ચૌદ રાજલોકના સમસ્ત બ્રહ્માંડમાં સૂચક છે. આ રતિ ચૌદ રાજલોક માધ્યમ છે, તેમ નવકાર પણ ગંતવ્ય સાધ્ય સ્થાન જીવો ચારે ગતિમાં રહેલા છે, ચાર ગતિ સમસ્ત મોક્ષપદને પ્રાપ્ત કરવા માટે સાધન છે. માધ્યમ સંસારમાં વ્યાપ્ત છે. જગતમાં જે અનંત જીવો છે તે ) બધા આ ચાર ગતિમાં જ રહે છે, દેવગતિમાં ચાર આ પ્રમાણે ત્રણે કાળમાં નવકારની સત્તા નિકાયના દેવતાઓ રહે છે. તે દેવગતિ કહેવાય છે ) સિદ્ધ થાય છે. ત્રણે લોકક્ષેત્રમાં નવકારની સત્તા અને દેવલોક એ ઉદ્ગલોક સ્વર્ગ તરીકે કહેવાય છે. સિદ્ધ થાય છે અને માત્ર અસ્તિત્વપ્રધાન સત્તા દેવલોકમાં નવકારની આરાધના વિશે જે વિચાર નહિ, સાધનારૂપ કૃતિત્વવાચી સક્રિયતા સિદ્ધ થાય આપણે આગળ કરી ગયા છીએ તે જ વિચાર અહીં ( છે. ચૌદ રાજલોક ત્રણે લોક, સર્વક્ષેત્ર તથા દેવગતિમાં સમજવો કારણ કે દેવગતિમાં કે સર્વકાળની કાલિક તથા ક્ષેત્રીય ઉભય દૃષ્ટિકોણથી દેવલોકમાં જીવો તો એકના એક જ છે. દેવતાઓ વિચાર કરતાં નવકારની સતત-અખંડતા સિદ્ધ તો તે જ છે. દેવગતિમાં ગતિ સૂચક છે, દેવલોક થાય છે. ક્ષેત્રસૂચક શબ્દ છે. બસ આટલો જ ફરક છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy