SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ X ભાવ પ્રગટે છે. ‘નમો’ પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે તેથી મિત્રતા અને નમ્રતા પ્રગટે છે. ‘રિનૂં પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે તેથી પ્રમોદ અને પ્રશંસા તથા ‘તાળ’ પદ પર્યાયની સાથે સંબંધ ધરાવે છે, તેથી કારુણ્ય, માધ્યસ્થ્ય અને તટસ્થતા પ્રગટે છે. મૈત્રી કષાયને હણે છે. પ્રમોદ, પ્રમાદને હણે છે, અથવા મિથ્યાત્વને હણે છે. કારૂણ્ય અવિરતિને હણે છે. માધ્યસ્થ્ય દુષ્ટ યોગોને હણે છે. ચારે ભાવનાઓ મળીને કર્મબંધના ચારે હેતુઓને હણી, હિંસાદિ અઢારે પાપસ્થાનકમાંથી પ્રગટ થતા સર્વ પાપોનો નાશ કરે છે. નવકારના પ્રથમ પદનું ધ્યાન ૧. સ્વરૂપ : ત્રણ પદ એક આલાપક, સાત અક્ષર, સ્વતઃ શાશ્વત પ્રથમ અધ્યયન. ૨. અર્થ : અભિધેય-નૈપાતિક પદ, દ્રવ્ય ભાવ સંકોચ અરિહંત, અર્હન્ત, અરૂહંતોને દ્રવ્ય નમસ્કાર. (A) મસ્તક નમાવવું હાથ જોડવા વગેરે. (B) વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરે. (C) સગુણ બ્રહ્મની ઉપાસના. (D) ચાર નિક્ષેપ વડે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના અરિહંતોનું બુદ્ધિમાં જે વિચારાત્મકરૂપ પકડાય તેની ઉપાસના. ૧. ળિવામિ- કાયિક ૨. થોસામિ વાચિક રૂ. નમો માનસિક ૪. ચિત્ત સ્મરણ ૬. નમસયું. દ્રવ્ય સમર્પણ Jain Education International. 2010_03 નમસ્કાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર ૬. સરળું૭. હવામે ૮. વામિ આત્મ સમર્પણ વિનય આધ્યાત્મિક ૩. ભાવ નમસ્કાર ૧. મનની વિશુદ્ધિ ૨. ચારિત્રનું અનુષ્ઠાન ૩. ઘોર અને ઉગ્ર તપનું આચરણ ૪. જિનાજ્ઞા પાલન ૨૩ ૫. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના ૬. અહંતોનું અધિષ્ઠાન ૭. મોક્ષ લક્ષ્મીનું અધિષ્ઠાન ૮. ત્રણ લોકમાં અદ્વિતીય સામર્થ્યવાન આર્હત્યનું પ્રણિધાન. ૯. ગુણના સંસર્ગારોપથી સંભેદ અને ગુણના અભેદારોપથી અભેદ પ્રણિધાન. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન - પ્રથમ અક્ષરમય, પછી પદમય પછી રૂપસ્થરૂપાતીત – એ ધ્યાનનો ક્રમ છે. અક્ષર ધ્યાન (form and colour) આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે. કેમ કે તે વડે મંત્ર દેવતાના દેહનું નિર્માણ થાય છે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર મંત્રનું આત્મા સાથે આત્માની ચિત્શક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. નમવું એટલે નમ્રતા દેખાડવી, કૃતજ્ઞતા બતાવવી, આદર ભક્તિ સન્માનની લાગણી પ્રકટ કરવી. ભક્તિ ભરપૂર હૃદયનું સૂચન ‘નો’પદથી થાય છે. નમો પદ વિનયની વૃદ્ધિ કરે છે. મન-વચનકાયાની શુદ્ધિ કરે છે. વિષયકષાયને શાંત કરે છે. ધર્મ ધ્યાનને પુષ્ટ કરે છે. કામ-ક્રોધાદિ આંતરશત્રુઓ નમો પદના ધ્યાનથી પલાયન થઈ જાય છે. For Private & Personal Use Only અક્ષરમય ધ્યાનથી શબ્દાનુસંધાન. પદમય ધ્યાનથી અર્થાનુસંધાન અને www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy