SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બી. થવાથી દર્શન, જ્ઞાન, ચારિત્ર, રૂપ રત્નત્રયીની નમસ્કારનો તાત્પર્યાર્થ પ્રાપ્તિ થાય છે. નમો પદ વડે મન-પ્રાણ અને મંત્રની એકતા નમો” ઉત્પાદ, “રિ” વ્યય અને “તા” સધાય છે. હરિદં પદ વડે દેવ-ગુરુ અને નમો” પદથી પોતામાં આરાધક ભાવની તાનું પદ વડે આત્મા-એમ નવકારના પ્રથમ ઉત્પત્તિ. પદ વડે છએ વસ્તુની એકતા થાય છે. તે વડે મંત્ર “રિ પદ વડે વિરાધક ભાવનો વ્યય- ચૈતન્યની જાગૃતિ થાય છે. તેને ઈતરો કુંડલિની નાશ અને, “તારે"પદ પડે શુદ્ધ આત્મતત્વનું પ્રૌવ્ય શક્તિનું જાગરણ પણ કહે છે. કહ્યું છે કે આ સમજાય છે. गुरुमंत्रदेवतात्मामनः पवनानामैक्यसंकलनात् अंतरात्मसंवित्तिं। ' અથવા “નમો’ પદથી જ પોતામાં આરાધક અંતરાત્મ સંવિત્તિ એટલે અંતરાત્માનું સંવેદન.' ભાવની ઉત્પત્તિ, વિરાધક ભાવનો વ્યય અને શુદ્ધ અર્થાત મંત્ર ચૈતન્યની જાગૃતિ, ગુરુદત્ત મંત્રના વાચ્ય આત્મતત્ત્વનું ““ધ્રૌવ્ય સમજાય છે. દેવતાનું મન-વાણી-કર્મ વડે સતત સ્મરણ કરવાથી) નમો” રૂપ સાધક અવસ્થામાંથી ‘રિદં રૂપ થાય છે.' 'સાધ્ય અવસ્થામાં જવાનું છે અને બંને અવસ્થામાં જીવમાત્ર ચૈતન્ય યુક્ત છે. તે જ્ઞાતચેતના 5 આત્મતત્વ કાયમ રહેનારું છે – એવો બોધ રાગાદિ અને સુખાદિ રહિત હોવાથી વીતરાગ સ્વરૂપ પ્રથમપદની અર્થ ભાવનામાંથી સર્જાય છે. છે. અને જ્ઞાનાદિ યુક્ત હોવાથી સર્વજ્ઞ સ્વરૂપ છે. અભેદ નમસ્કાર પરમેષ્ઠિ નમસ્કાર પરમેષ્ઠિઓની ભક્તિ થવાનું નમો રિતi” એ પદ વડે દાનમાં સાથે સ્વશુદ્ધજ્ઞાન ચેતનાની પણ ભક્તિ થાય છે, તે સર્વોત્કૃષ્ટ દાન - એવું સન્માનનું દાન અરિહંત નમસ્કારનો તાત્પર્યાર્થ છે. નમસ્કાર પદનો ભગવંતોને કરવામાં આવે છે. વ્યાવહારિક અર્થ આજ્ઞા-રુચિ અને તાત્પર્યાર્થ શુદ્ધ | દાન દેનાર કરતાં દાન લેનારનો મહિમા જ્ઞાન ચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. આ ( અચિંત્ય છે, કેમકે લેનારને લેવાની વૃત્તિ અંશે પણ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ એ નથી, તેવી રીતે નમસ્કારનું દાન કરનાર પણ આ તાત્પર્યાર્થની દૃષ્ટિથી સમજવાનો છે. સન્માન લેવાની વૃત્તિ રાખ્યા વગર બલિદાનની जे चेव संकप्प-वियप्प-वज्जिय हुंति निम्मलप्पाणो । ભાવનાથી સન્માનનું દાન કરે, તો તે અપેક્ષાએ ते चेव नवपयाहं नवपयेसु ते चेव ॥१॥ લેનાર-દેનાર બંનેની ભાવથી એકતા થાય છે. એ સિરિ સિરિવાલ કહા એકતા થવાથી નમસ્કાર કરનારનું ત્રાણ-રક્ષણ થાય છે. નમો' થી અનુપ્રેક્ષા ભેદને ગૌણ બનાવી નમસ્કાર્ય અને અનુપેક્ષા-મન પછી પેલા જોવું. નમસ્કર્તા વચ્ચે રહેલ અભેદને મુખ્ય બનાવવાથી ઉપકારીઓના ઉપકારને જોયા પછી, મનમાં અભેદ નમસ્કાર બને છે. અભેદ નમસ્કાર મહા ભાવિત કર્યા પછી જે મનની વિચારણામાં આવે તે નિર્જરાનું કારણ બની શાશ્વત સુખને અપાવનાર અનુપ્રેક્ષા છે. ઉપકારીઓના ઉપકારો અને ગુણીઓના થાય છે. ગુણો હૃદયમાં વસ્યા પછી જે વિચારણા થાય તે સાચી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy