SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ X અપ્રમત્તે અર્થ ભાખતાજી, ગણિ સંપદ આઠ; બત્રીસ ચઉ વિનયાદિકેંજી, ઈંમ છત્રીસી પાઠ. સૂરી ૦ ગણધર ઓપમ દીજીઈંજી, યુગપ્રધાન કહિંવાય; ભાવ ચારિત્રજ જેહવાજી, તિહાં જિન મારગ ઠવાય. સૂરી ૦ જ્ઞાનવિમલ ગુણ રાજતાજી, ગાજે શાસનમાંહિ; તે વંદી નિરમલ કરોજી, બોધિબીજ ઉછાહિં. સૂરી ૦ ઈતિ નવકારપદાધિકારે તૃતીયાભાસ.૩ અથ ચતૃથપદવર્ણનભાસ ૪ (પાંચ પાંડવ વાંદતાં-એ દેશી) ચોથે પદે ઉવજઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાનરે; જુવરાજા સમ તે કહ્યા, પિંદસૂરીને સૂરી સમાન રે (ત્રુટક ) જે સૂરિ સમાન વ્યાખ્યાન, કરિપણિ નવિ ધરે અભિમાનરે; વલી સૂત્રાર્થનો પાઠ દિઈ, ભવી જીવને સાવધાન રે. અંગ ઈગ્યા ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જે હરે; ગુણ પણવીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહરે (ત્રુટક ૦) બહુ નેહેં અભ્યાસ સદા, મુનિ ધારતા ધર્મધ્યાનરે; ક૨ે ગચ્છની ચિંત પ્રવર્તક દિઈ થિવિરનેં બહુમાન૨ે. અથવા અંગ ઈગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગરે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગરે (ત્રુટક ૦) વલી ધારે આપણે અંગે, પંચાંગી સમ સૂધી વાંણિ રે; નય ગમ ભંગ પ્રમાણ, વિચારને દાખતા જિનઆણરે. સંઘ સકલ હિતકારિયા, રત્નાધિક મુનિ હિતકાર રે; પણ વ્યવહાર પ્રરૂપતા, દસ સામાચારી આચારરે (ત્રુટક ૦) કહે દસ સમાચા૨ી આચાર, વિચારને વારતા ગુણગેહ રે; શ્રી જિનશાસન ધર્મધુરા, નિરવાહતા શુચિ દેહરે. Jain Education International 2010_03 ૨૨૧ For Private & Personal Use Only ૭ ८ ૯ ૧ ર www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy