SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય યશોવિજયવિરચિત પંચ-પરમેષ્ઠિ-ગીતા (થોડાંક પદ્યો) ચાલિ. નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; - આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ચાલિ. નમસ્કાર તે સિદ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ર; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. - ૨ આચારજ નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૩ ચાલિ. નમસ્કાર ઉવજઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૪ ચાલિ. નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. દુહા પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ; સર્વ મંગલતણું એક મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ. ૬ ૦૧૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy