________________
આચાર્યો, વાચકો, પ્રવર્તકો અને સ્થવિરો ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવકના મુખથી નવકાર ઉપદેશથી પ્રચારાયેલો અને સાધુઓ, સાધ્વીઓ, મંત્ર,સાંભળી તેમાં લીન બનેલો બળતો સર્પ મરીને તે શ્રાવકો અને શ્રાવિકાઓ વડે બહુમાનપૂર્વક ભુવનપતિ નિકાયનો ધરણેન્દ્ર નામે ઈન્દ્ર થયો. આરાધાયેલો આ નવકાર મંત્ર સૌના હૃદયકમલમાં નવકાર મંત્રના હિસાજીવી અધમ આત્મા સમળી છે પ્રસ્થાપિત થયેલો છે. નવકાર મંત્ર જ્યાં સુધી મર્યો રાજકુમારી સુદર્શના નામે મહાશ્રાવિકા બની. નથી ત્યાં સુધી ચિત્તથી ચિંતવેલ, વચનથી પ્રાર્થલ જિનદાસ શેઠના નવકાર મંત્રના ધ્યાનમાં મગ્ન છે
અને કાર્યથી આરંભેલું કાર્ય સિદ્ધ થતું નથી તેથી જ બનેલા બંને બળદો મરીને કંબલ અને શંબલ નામે (આ નવકાર મંત્ર સર્વ સિદ્ધિદાયક મંત્ર તરીકે
દેવ થયા. નવકાર મંત્રના પ્રભાવે સ્ત્રી લંપટ શાળવી લોકોના હૃદયમાં સ્થાન પામેલ છે.
દેવલોકમાં દેવપદ પામ્યો. નવકાર મંત્રના પ્રભાવે આરાધકને ભવાંતરે
નવકારમંત્ર એ આપણી આંતરિક સંપત્તિ છે પણ ઉચ્ચ જાતિ, કુળ, આરોગ્ય અને સંપત્તિ મળે અને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જ તેની આપણને કે
* પ્રાપ્તિ થઈ છે. નવકારમંત્રની આરાધના વડે સૌ કોઈ છે તેમ આપણા ધર્મગ્રંથો કહે છે. નવકાર મંત્રના
કર્મક્ષય કરી પરમપદને પામો એ જ શુભાભિલાષા. / પ્રભાવે નયસાર ગ્રામપતિ પ્રભુ મહાવીર થયા.
આરાધકે ક્યા દોષોમાંથી બચવું ? )
શ્રી નવકારનો આરાધક જીવને વિશિષ્ટ વિચલિત કરવા શાહુકારીનાં કપડાં પહેરી આવેલા રીતે ઉચ્ચ કક્ષાએ લાવવા મથામણ કરે એટલે ઠગ-બદમાશોની જેમ સાધનાના અહંકારરૂપે (૧) તૃષ્ણા (૨) મિથ્યાદષ્ટિકોણ (૩) પ્રમાદ દુર્વાસનાના સંસ્કારો આપણને સાધનાના માર્ગથી (૪) કષાય (૫) મનની ચંચળતા (૬) ભ્રષ્ટ કરવા મહેનત કરે છે. પણ સમજદાર વિવેકી વાણીની સ્વચ્છંદતા (૭) કાયાનો અસંયમ. પુણ્યાત્માએ સંયમભાવ કેળવી કર્તવ્યનિષ્ઠાના આ મુખ્ય સાત દોષોથી જીવનને બચાવી ધોરણે જાતને લઈ જઈ ઉપજતા અહંભાવને વૈરાગ્ય, સાપેક્ષ વિચારો, અપ્રમાદ, અટકાવવા પ્રયત્ન કરવો જરૂરી છે. વીતરાગભાવ અને મન-વચન-કાયાની
વિચારોના અંહભાવ કરતાં સાધનાનો, ચંચળતાના ઘટાડા તરફ જીવન શક્તિઓના
અહંભાવ વધુ નુકશાન કરે છે. વિચારોના વળાંકથી જીવનને આરાધનામય બનાવવા મથે
અહંભાવમાં તત્ત્વનિષ્ઠા અને જ્ઞાની પુરુષોનાં તે શ્રી નવકાર મહામંત્રનો સાચો આરાધક
વચનોના ચિંતનબળે તેમાંથી છૂટવાનો અવસર ગણાય.
મળે પણ સાધનાના અહંભાવમાં છૂટવાની બારી | આરાધનામાં પ્રબળ વિપ્ન અહંકાર છે. જડવી ઘણી મુશ્કેલ છે. માટે વિવેકી પુણ્યવાનોએ સાધનાનો અહંભાવ પણ આરાધકને હેઠો પાડે સાધનાના અહંભાવને ઉપજવા જ ન દેવો એ છે. સંસ્કારો આપણને સાધના માર્ગથી ખાસ જરૂરી મહત્વની વાત છે.
૨૧૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org