SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (નવકાર મંત્રનો અચિંત્ય પ્રભાવ અને પ્રતાપો - ચીમનલાલ કલાધર જૈનધર્મમાં નવકાર મંત્રનો ભારે મહિમા છે. છે. અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે. છે. પ્રત્યેક જૈન નવકાર મંત્રનું પ્રતિદિન સ્મરણ કરે નવકાર મંત્ર અનાદિ સિદ્ધ મનાયો છે. તે મંત્ર સ્વરૂપ છે, તેનો જાપ કરે છે અને પ્રસંગે પ્રસંગે આ હોવાને કારણે તેના પ્રત્યેક અક્ષરનું મહત્વ સ્વીકારાયું , મહામંત્રનું અનુષ્ઠાન કરીને પોતાના આત્માને છે. નવકાર મંત્રનો એક એક અક્ષર ઘણા બધા અર્થો (પવિત્ર કરે છે. અને ભાવોથી સભર છે. અક્ષર ઉપરાંત તેના પ્રત્યેક નવકાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, શબ્દમાં પણ ઘણા અર્થો અને ભાવો રહેલા છે. એટલે ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર જ નવકાર મંત્રના શબ્દોના અર્થનું વિવરણ કરતા કરવામાં આવ્યો છે. આ પાંચે પરમેષ્ઠિને વિશુદ્ધ જઈએ અને તે વિવરણનું પણ વિવરણ એમ ઉત્તરોત્તર ભાવથી નમસ્કાર કરતાં મન, વચન અને કાયાની કરતાં જઈએ તો ચૌદ પૂર્વ જેટલું લખાણ થાય. એટલા પ્રવૃત્તિ પ્રશસ્ત થાય છે. અને તેથી સર્વ પાપોનો માટે જ નવકાર મંત્રને ચૌદ પૂર્વના સાર તરીકે નાશ થાય છે. વળી આ જગતમાં દ્રવ્ય અને ઓળખવામાં અતિશયોક્તિ થયેલી નથી. ભાવરૂપ અનેક પ્રકારના મંગલ પ્રવર્તે છે. તેમાં નવકાર મંત્રનું સતત રટણ, સ્મરણ કરવાથી આ પાંચ નમસ્કારરૂપી મંગલ સર્વશ્રેષ્ઠ છે. એટલે આ ભવ અને પરભવમાં અચિત્ય સુખ લાભ થાય (પ્રથમ સ્મરણ તેનું થવું જોઈએ. આ જ કારણે કોઈ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ મહામંત્રનો પણ માંગલિક કાર્ય કરતી વખતે પ્રથમ નવકાર મહિમા બતાવતાં કહે છે કે હજારો પાપોને કરનારા મંત્રનું સ્મરણ કરવામાં આવે છે. અને તેના ફળ તથા સેંકડો જંતુઓને હણનારા તીર્યચો પણ આ સ્વરૂપે તમામ કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. મંત્રની સારી રીતે આરાધના કરી દેવગતિને પામ્યા છે નવકાર મંત્રના એક એક અક્ષરમાં અચિત્ય છે. “શ્રાદ્ધદિન કૃત્ય'માં જણાવ્યું છે કે જે મનુષ્ય એક પ્રભાવ અને પ્રતાપ રહેલો છે. શ્રી કુશલલાભ લાખ નવકારને અખંડપણે ગણે તે તીર્થંકર નામકર્મ વાચક નવકાર મંત્રના છંદમાં એનો મહિમા વર્ણવે બાંધે છે. અર્થાત્ નવકાર મંત્રનો આ અખંડ જાપ કરનાર સ્વયં જિનેશ્વર બને છે. પંન્યાસ શ્રી અડસઠ અક્ષર અધિક ફલ, નવ પદ નવે નિધાન, ભદ્રકરવિજયજી મહારાજ કહે છે કે શ્રતધર્મના વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન સારરૂપ નવકારમંત્રના નિષ્ઠાપૂર્વકના જાપથી ચિત્તની એક જ અક્ષર એક જ ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, વિશુદ્ધિ થાય છે. ચિત્તની એકાગ્રતા સધાય છે, જે સંચિત સાગર સાતના, પાતિક દૂર પલાય.” સાધકને ઉર્ધ્વગતિ તરફ પહોંચાડે છે. નવકાર મંત્રના સ્વરૂપનું માહાત્મદર્શાવતાં નવકારમંત્રનું માહામ્ય અપરંપાર છે. તીર્થકર / કહેવાયું છે કે એના નવપદ નવનિધિ આપે છે. દેવો અને ગણધર ભગવંતોના શ્રીમુખે ગવાયેલો. અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે. પૂર્વધરો અને શ્રતધરોની વાણીથી પ્રસંશાવેલો. ૨૧૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy