SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર સાત્વિક ભાવોને બિરાજવા માટે આમંત્રણ ભાષ્યજાપ એટલે મંત્રોચ્ચારપૂર્વકનો જાપ. આપે છે. ઉપાંશુંમાં હોઠ ફફડે, માનસમાં પવન મારફત મન નવકારમંત્ર માત્ર સાધકને જ નહીં પણ સમગ્ર દેહમાં ફેલાઈને બહાર નીકળે. ભાષ્ય કરતાં આસપાસના વાતાવરણને પણ અસર કરે છે. અને ઉપાંશુ સો ગણું અધિક બળ લાવે છે અને ફેલાવે છે. મંત્રના પ્રભાવથી સર્જાતા વાતાવરણની અસર ઉપાંશુ કરતાં સો ગણું અધિક બળ માનસ જાપ લાવે આજુબાજુના માનવીઓ પર પણ પડે છે. આવી છે અને ફેલાવે છે. . અસર ઘણીવાર ચમત્કારરૂપ પણ બની રહે છે. સો મણ સાબુ ઘસવા છતાં પણ જળ જો મેલું શુભ પગલો શરીરને અસર કરે છે. એટલે હોય તો શરીર ચોખ્ખું ન થાય, તેમ શ્રી નવકારની આરોગ્યને પણ અસર કરે છે. વળી વાતાવરણમાં સેંકડો માળા ફેરવવા છતાં હૃદય જો કાળું હોય તો પ્રસરેલી દિવ્યતા મન ઉપર અસર કરે છે. એટલે ભાવશરીરમાં જોઈતી શુદ્ધિ ન પ્રગટે. આજુબાજુની વ્યક્તિઓમાં રહેલી દુર્ભાવના નાશ સૂરજના ઉગવા છતાં અંધારાં ખસે નહિ તે - પામે અને સદભાવના પ્રસરે. આરાધના જેટલી કદી ન બને, તેમ હૈયામાં શ્રી નવકારનું રટણ ચાલતું ઉત્કટ હોય, જેટલી તીવ્ર હોય અને સાધકમાં હોય છતાં અશુભનું બળ ન ઘટે તે સર્વતા અસંભાવ્ય સાધનાનું જોશ હોય તો મંત્રના સ્પંદનો વીજળીના છે. ફુલમાળાના સત્સંગથી દોરો જેમ દેવાધિદેવના તરંગોની જેમ દૂર દૂર સુધી પ્રસરે છે. અને તેનાથી કંઠ સુધી પહોંચી શકે છે. તેમ શ્રી નવકારની સાચી અનેક પ્રકારની કાર્ય સિદ્ધિ થાય છે. મૈત્રીથી આત્મા સિદ્ધશિલા સુધી પહોંચી શકે છે. શ્રી નવકારને મનમાં ધારણ કરવો તે વિવેક અને જાગૃતિ પૂર્વકનો ૬૮ અક્ષરના ( ચક્રવર્તીપદના તાજને ધારણ કરવા કરતાં પણ આખા શ્રી નવકારનો એક જ વખતનો જાપ શરીરની અધિક ચઢિયાતું કાર્ય છે. જેના આંગણામાં મોર અંદર આત્માના ઉત્કૃષ્ટ ભાવને ઝીલવાનું તેમજ ( રમતો હોય તેના ઘરમાં સર્પ દાખલ નથી થઈ સર્વત્ર ફેલાવવાનું જે સાનુકૂળ વાતાવરણ તૈયાર કરે શકતો, તેમ જેના મનમાં શ્રી નવકારનો વાસ હોય છે તેવું વાતાવરણ અનાદરપણે જેમ તેમ બોલી ( છે તેના જીવન ઉપર અસૂક્ષ્મ બળો આક્રમણ કરી નાંખેલા અક્ષરો તૈયાર કરી શકતા નથી. શકતાં નથી. જીવનના સ્પર્શે વાદળાં ખસી જાય ઓછા સમયમાં વધુ જાપ કરવાનો આગ્રહ છે. તેમ શ્રી નવકારના જાપમાંથી જન્મતી પવિત્ર સેવવા કરતાં આપણા દશેય પ્રાણોના પૂરા સહકાર પ્રાણશક્તિના સ્પર્શે વિરાધનાનાં તે પરિણામો વિદાય થઈ જાય છે. અને પ્રાણ શક્તિનો સૂક્ષ્મતર સાથે તાલબદ્ધ રીતે થતો જાપ, બધી રીતે અધિક લાભદાયી નીવડે છે. જેમ છીછરા વાસણમાં વલોણું પ્રવાહ નિર્વિને સર્વત્ર ફેલાય છે. ન થાય, તેમ અદ્ધર-અદ્ધરથી શ્રી નવકારનો જાપ ના શ્રી નવકારના જાપ અને ધ્યાન સમયે થાય. લગભગ યાંત્રિક ઢબે થતા શ્રી નવકારનો જાપ ઉદયમાં આવતા અંતરાયો તે આપણા જીવનમાં તેની વિશિષ્ટ પ્રકારની શક્તિઓના લાભથી જીવને શ્રી નવકાર પરિણમતો હોવાનું શુભ ચિહ્ન છે. વંચિત રાખે છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપના મુખ્ય શ્રી નવકારમાં અણમોલ ભાવનો ખજાનો ત્રણ પ્રકાર છે. છૂપાયેલો છે. તેને પામવા માટે તેટલા જ ઊંચા માનસ, ઉપાંશુ, અને ભાષ્ય. ૨૦૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy