SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. અક્ષર પર ધ્યાન રખાય, એ રાખતાં ક્રમસર અક્ષર આપણી સમગ્રતા વાટે શ્રી નવકાર જાપ પછી અક્ષર બોલવાનો આ ધ્યાન રાખવા માટે નજર જન્ય આંદોલનો સર્વત્ર વિસ્તરે છે, તેમાં એટલું સામે જાણે તે તે અક્ષર લખાયેલ દેખાય. દા.ત., બધું ઓજસ તત્ત્વ હોય છે કે તેની સામે ગમે તેવો ન...મો.. અ...રિ..હં..તા...ણ... એક વખત જે ભૌતિક અંતરાય એક ક્ષણવાર પણ ટકી શકતો અક્ષર બોલીએ તે જ અક્ષર જોવાનો. એક પદના નથી, પછી ભલે તે હિમવંત પર્વત હોય કે સોનાનો અક્ષર પૂરા થાય પછી તરત જ બીજા પદના અક્ષર મેરુ. સોયમાં દોરો પરોવવાની વિધિ મુજબ મનને ચાલુ થાય. આખા નવકારના અક્ષરો એક ધારાએ શ્રી નવકાર મંત્રમાં પરોવી શકાય. શ્રી નમસ્કાર પૂરા થાય. એમાં વચમાં એક પણ બીજો વિચાર આવે મહામંત્રાનો વિધિપૂર્વક ત્રિસંધ્યાએ ઓછામાં નહિ. સિવાય કે આ અક્ષરનું ધ્યાન. ઓછો ૧૦૮ વાર જાપ કરનારા ભવ્ય આત્માની ધ્યાનની યોગ્યતા માટે વ્યવહાર શુદ્ધિ, પાંચેય ઈન્દ્રિયોની શક્તિ છ માસના ટૂંક સમયમાં આચારશુદ્ધિ, આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ વગેરેની ખૂબ જ વધી જાય છે. અપેક્ષા છે. વિચારશુદ્ધિ માટે પ્રાયશ્ચિત, વિનય, દર્દીને જેટલી શ્રદ્ધા દવામાં હોય છે, વૈયાવચ્ચ અને સ્વાધ્યાયાદિ અભ્યતર તપ અને ઓછામાં ઓછી એટલી શ્રદ્ધા તો આપણને શ્રી આચાર શુદ્ધિ માટે અનશન, ઉણોદરી, સંલીનતાદિ નવકારમાં હોવી જ જોઈએ. શરીરમાંથી લોહી બાહ્ય તપ અપેક્ષિત છે. ઘટે તેની આપણને ચિંતા થાય અને પુણ્ય ઘટે તેની ધ્યાન એ ઉપયોગની એકાગ્રતા રૂપ છે. અને 2 નહિ. આ તે ક્યાંનો ન્યાય ? ઉપયોગ કથંચિત અભેદને સધાવનાર છે. દવા વગેરે લેવાથી લોહી વધે કે ન પણ અરિહંતાદિના ઉપયોગવાળો જીવ કથંચિત ) વધે પણ શ્રી નવકારના જાપથી તો પાપ ઘટે ઘટે અરિહંતાદિ સ્વરૂપ બને છે. ને ઘટે જ. સઘળા આંતર બાહ્ય રોગોની સાચી ભગવાન મહાવીર અને એમના ગણધરોની અને સર્વોત્તમ દવા શ્રી નવકાર છે. ભાષા લોકભાષા અર્ધમાગધી હતી. એ વખતે સવારમાં ૧૫ મિનિટ એવું ધ્યાન કરવું ઉચ્ચવર્ગના સુશિક્ષિત કે બૌદ્ધિક વર્ગની ભાષા સંસ્કૃત ' જોઈએ કે આખા દિવસ ઉપર તેની સારી અસર હતી. પણ બહુમતી સામાન્ય પ્રજાની ભાષા પડે. વી કલાક પણ ધ્યાન એટલે મનને સંસાર અર્ધમાગધી હતી, આથી સ્વાભાવિક રીતે આ મંત્રની ઉપરથી ઉઠાવી મૂકવું અને સારા આલંબનના ભાષા પણ લોકભાષા અર્ધમાગધી પ્રાકૃત જ છે. ખીલે બાંધવું. જો મનને ખીલે બાંધી શકો તો એ મંગળ વિશ્વકલ્યાણની ભાવનાઓથી સભર આત્માનો મન ઉપર મહાન વિજય છે. ખીલે મંત્રનો જાપ થાય ત્યારે જે શક્તિઓનું આવાહને બાંધવા શું કરવું ? સારું આલંબન જોઈએ. એ થાય, ને શક્તિઓ ઉપાસકના વ્યક્તિત્વને આલંબનમાં પહેલા નંબરનું આલંબન અરિહંત, ઉદારતાભર્યું સાત્વિક આભા મંડળ બક્ષે છે. “નમો' ) અરિહંત નમસ્કાર, પરમેષ્ઠિ નમસ્કાર, નમસ્કાર “નમો' એટલે નમન અર્થાત્ અહંકારનો ત્યાગ. મહામંત્ર. સમર્પણનો સ્વીકાર, નમન કરીને વ્યક્તિ પોતાના નવકાર ધ્યાનની રીત: નવકારના પ્રત્યેક ચિત્તના દરવાજા ખોલી નાખે છે. હૃદય સિંહાસન ૨૦૫, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy