SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રથમપદમાં “ણમો અરિહંતાણં” કહી અરિહંતોને ણમો આયરિયાણ છે વંદન કરવામાં આવેલ છે.' ણમો ઉવજઝાયાણં અરિહંત કે જેઓ એ બાહ્ય શરા રૂપી સમો લોએ સવ્વસાહૂણં વિષયવાસનાને જીતીને અંતરના કષાયરૂપી આ ત્રણ પદોમાં આચાર્ય-ઉપાધ્યાય અને તે શત્રુઓને (ક્રોધ-માન-માયા-લોભ) જીતી લીધા સાધુની વંદના કરવામાં આવી છે, જો કે ત્રણેમાં ‘સાધુ છે. જેઓ ઈન્દ્રિય ઉપર વિજય મેળવી જિતેન્દ્રિય કેન્દ્રમાં છે પછી તો તેમના પદની વાત છે. બન્યા છે. જેઓએ વર્ષો ની તપસ્યાથી “સાધુ જૈનધર્મમાં સહુથી વધુ શ્રદ્ધાના પાત્ર કેવળજ્ઞાનરૂપી સંપદા પ્રાપ્ત કરી છે, જેઓનાં અને પ્રતીક મનાય છે અને જૈન સાધુની કથન અને પંચકલ્યાણક ઉજવાય છે. જેઓ પોતાના જ્ઞાનથી . કરણીમાં ક્યાંય વૈત નથી હોતું. તેઓ મન-વચનસ્વ” ની સાથે “પર” એટલે વિશ્વને પ્રકાશિત કરે અને કર્મથી એક જ હોય છે. તેમનું ચારિત્ર્ય ખુલ્લું છે. માગદશન આપે છે. જેઓએ કમાના પહાડને પુસ્તક છે, જેમાં ક્યાંય કથ્ય અને ક્રિયામાં ભેદ નથી. ) તોડી નાખ્યા છે. જેઓ સદ્યઃ સિદ્ધ થવાના માર્ગે તે તીર્થકર દ્વારા પુનિત ધર્મનો પ્રચારક હોય છે. તેમનો \ છે. એવા દેહમાં રહીને પણ દેહાતીત છે તેવા દયા પ્રતિનિધિ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તે નિગ્રંથ' ક્ષમા-કરુણા, વિશ્વમૈત્રીના પ્રતીક અરિહંતોને અર્થાત ગ્રંથિરહિત અર્થાત્ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ, \ વંદન કરવામાં આવે છે. આવા ગુણોના ધારી ત્રણે લાલચ. એષણા વગરનો હોય છે. તેના મનમાંથી લોક - ત્રણે કાળમાં જે – જે અરિહંતો થયા છે કે વિષય-કષાયના ભાવોની ગાંઠ ખુલી ગઈ હોય છે. | થવાના છે તે સર્વેને વંદન કરી પરોક્ષ રીતે એમ જ તે ક્રોધ-માન વગેરે દૂષણોથી મુક્ત હોય છે. ભાવના કરીએ છીએ કે આવા “અરિહંત'ના ગુણો આચાર્ય સમન્તભદ્ર કહે છે : અમને પણ પ્રાપ્ત થાઓ. અમો પણ સંસારના “વિષયાશા વસાતીતો નિરારંભો પરિગ્રહ ( ભૌતિક ભોગોથી મુક્ત બની મુક્તિના વૈભવ તરફ 'જ્ઞાન ધ્યાનતપોરસ્તલ તપસ્વી સ પ્રશષ્યતે || પ્રયાણ કરીએ. દેહ કરતાં આત્માના સાંનિધ્યમાં / રહીએ. એટલે જે વિષયભોગની ઈચ્છાઓથી મુક્ત , હોય છે, જે સમરંભ-સમારંભ-આરંભથી મુક્ત થઈ ‘ણમો સિદ્ધાણ'માં એવા સિદ્ધોને નમસ્કાર પરિગ્રહથી પૂર્ણ રૂપે દૂર રહે છે, જે જ્ઞાન-ધ્યાન અને તે કરીએ છીએ કે જેઓએ સમસ્ત અપાર કર્મો કે જે સંસારનાં કારણભૂત છે તેમનો ક્ષય કરી જન્મ તપમય હોય છે તે જ સાચો તપસ્વી કે સાધુ છે. ) એક કવિએ આ જ તથ્યને પ્રસ્તુત કરતાં કહ્યું - 7 મરણથી મુક્ત બન્યા છે. ગ છે : પ્રત્યેક અરિહંત નિયમથી સિદ્ધ બને છે અને વિષયોં કી આશા નહીં જિનકો સામ્યભાવ 5 અનંત કેવલી સિદ્ધ બન્યા છે. જેઓ શરીરરહિત છે એક અલૌકિક પ્રકાશરૂપે જેમની કલ્પના ધન રખતે હૈં ' કરવામાં આવી છે. એવા જયોતિર્મય સ્વરૂપી નિજ-પર કે હિત સાધન મેં જો નિષિદિન : આત્મા તે સિદ્ધ છે. બીજા શબ્દોમાં જેઓએ તત્પર રહતે હૈં સંસારથી મુક્ત થવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એવા સાધુ વિષય-વાસનાઓથી મુક્ત ) સિદ્ધ પરમાત્માને વંદન એટલે પ્રકાશિત આત્માને ‘સામ્યભાવ'ધારી હોય છે જે આત્મા અને વિશ્વના વંદન. હિતની સતત ખેવના કરે છે. વિશ્વકલ્યાણ જેનું લક્ષ્ય ૧૯૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy