SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ * / ( હોય તથા વાયત્તરાયકર્મને પણ બહુ અંશમાં પરમનિર્વાણને પામે છે. “નમો” પદનો આ અર્થ 0 ખપાવ્યું હોય ત્યારે તેને શ્રી નવકારના પ્રથમપદની છે. અને તેના પ્રથમ અક્ષરની શબ્દથી, અર્થથી કે એ અર્થને સમજાવવા માટે અનેક પર્યાય ) ક્રિયાથી પ્રાપ્તિ થાય છે. શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંનો એક છે કર્મની આટલી મોટી સ્થિતિ ખપાવવા માટે અર્થ “પૂજા' છે. નમસ્કાર એટલે પૂજા, ભક્તિ, આ કેવળ સકર્મનિર્જરા નહિ પણ જીવને સકામનિર્જરા બહુમાન વગેરે એ બધા સમાનાર્થક શબ્દો છે. આ કરવી પડે છે. અને સકામનિર્જરા માટે પૂજા' દ્રવ્ય-ભાવ ઉભય સંકોચરૂપ છે. હાથ, , નિરાગ્રહવૃત્તિ, માર્ગાનુસારી બુદ્ધિ, દયાળુતા, પગ, મસ્તકાદિ શરીરના અવયવોનો સંકોચ તે ) વિનીતતા, જિતેન્દ્રિયતા, ન્યાયસંપન્નતા વગેરે દ્રવ્યસંકોચ છે અને મનનો વિશુદ્ધ પરિણામ તથા ગુણો કેળવવા પડે છે. પછી જ તે અપૂર્વકરણ વડે બહુમાનવાળો વિશુદ્ધ અધ્યવસાય તે “ભાવસંકોચ' ગ્રંથિભેદ કરીને સમ્યગ્દર્શન પામે છે અને ભાવથી છે. પરમેષ્ઠિનમસ્કારનો અધિકારી થાય છે. હવે “અરિ’ અને ‘હંત' એ બે શબ્દોનો અર્થ) શાત્રે કહ્યું છે કે અભવ્ય જીવને દ્રવ્યથી વિચારીએ. “અરિ' શબ્દ શત્રુ અર્થમાં છે. જીવને પણ આ નમસ્કારની પ્રાપ્તિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ શત્રુભૂત આઠ કર્મનો સંચય તે “અરિ છે અને તે તોડ્યા વિના થતી નથી. “ઘર્ષણ-ઘૂષણ” ન્યાયે “અરિ-શત્રુઓને જેઓએ મૂળથી હણી નાખ્યા છે તે મોહનીયાદિ કર્મોની અંતઃ કોડાકોડી જેટલી સ્થિતિ “અરિહંત' છે. અર્થાત્ કર્મ અને તેના કારણભૂત થયા વિના કોઈને પણ આ નમસ્કારની ભાવથી કે કષાયોનો જેમણે મૂળથી નાશ કર્યો છે તે “અરિહંત' દ્રવ્યથી પણ પ્રાપ્તિ સંભવિત નથી. આ થઈ કહેવાય છે. પ્રથમ પરમેષ્ઠિસ્વરૂપ હોવાથી તેઓ નમસ્કારની કારભાવસ્થાની વિચારણા. અરહંત' છે તથા મુક્તિગામી હોવાથી “અહંત” (૨) સ્વરૂપ અવસ્થા : નમસ્કારની ક્રિયા પણ છે. એ રીતે અરિહંત, અરહંત અને અરુહંત એ વડે થતી વેશ્યાવિશુદ્ધિ એ નમસ્કારનું સ્વરૂપ છે. ત્રણેય અવસ્થાઓને ધારણ કરનારાઓને નમસ્કાર આ સ્વરૂપ ઘણું ઉદાત્ત છે. તે “નમો અરિહંતાણં' પદનો અર્થ છે. દ્રવ્ય લે શ્યા પુદ્ગલસ્વરૂપ છે અને “નમો સિદ્ધાણં” આદિ પદો પણ તેઓનાં ભાવલેશ્યા અંતઃકરણનું પરિણામ છે. નમસ્કાર વિશે પણ રૂ૫ છે. એ રીતે પંચપરમેષ્ઠિસ્વરૂપ વડે અંતઃકરણનાં પરિણામ નિર્મળ બને છે અને અરિહંતોને નમસ્કાર અથવા એ પાંચેય પદોમાં રહેલા ) ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જેવી વેશ્યાથી સર્વ પરમેષ્ઠિભગવંતોને નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ જીવ મરે તેવી તેની ગતિ થાય છે. કરનાર છે અને જગતમાં જેટલા ધર્મમંગળ છે તેમાં ) (૩) ફલ અવસ્થા : વિશુદ્ધ વેશ્યાથી સર્વોત્કૃષ્ટ મંગળ છે. મરનારની ઊર્ધ્વગતિ થાય છે તેથી નમસ્કારનું ફળ “મંગળ’ વિગ્નનાશક છે તેથી સર્વ વિઘ્નોનો // સિદ્ધિગતિની પ્રાપ્તિ છે. જ્યાં સુધી સિદ્ધિગતિની નાશક છે તથા “મંગળ” સર્વ અભીષ્ટ વસ્તુઓને ! પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દેવ અને મનુષ્યોના મેળવી આપનાર છે તેથી સર્વ ઈષ્ટનો પ્રાપક છે. ભવોની પરંપરાએ જીવ સકળ ક્લેશથી નિવૃત્તિરૂપ ૧૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy