SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર રહે તો સૂત્રરૂપી છાયા પણ સ્થિર રહે છે. સફળ અને ભરતાદિ સાત ક્ષેત્રોની જેમ શાશ્વત એવી ) અર્થ અને સૂત્રની આ ચર્ચા સાંભળીને આ પ્રથમ સપ્તાક્ષરી મારા સાત ભયોને દૂર કરો. બેમાંથી કોઈ એકની કોઈ એકાન્તવાદી અવગણના પ્રથમ પદના સાત અક્ષરોમાંના એકેક કરી ન બેસે એ કારણે શાસ્ત્રકારમહર્ષિઓએ બંનેની અક્ષરમાં એકેક ભયને દૂર કરવાનું સામર્થ્ય રહેલું છે સમાન ઉપયોગિતા બતાવવા માટે ફરમાવ્યું છે કે- એટલું જ નહિ પણ તે પ્રત્યેક અક્ષર સાત ક્ષેત્રોની અંધ પંગુ જેમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ, જેમ શાશ્વત અને સફળ છે. જિનાજી! પ્રથમપદના ત્રણ શબ્દોમાં પ્રથમ શબ્દ “નમો’ સૂત્ર અરથ તેમ જાણીયે, કલ્પ ભાગની વાણ. છે, બીજો ‘રિ છે અને ત્રીજો “દંત' છે. તેમાં પ્રથમ જિનજી ! નમો’ પદનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર એક તજ વયણે મન રાખીયેપ્રકારની ક્રિયા છે. જે ક્રિયા વડે ભક્તિ દર્શાવાય, “સૂત્ર' અંધ છે અને “અર્થ પંગુ છે. અંધ શ્રદ્ધા વ્યક્ત કરાય અને પૂજ્યભાવ પ્રગટ થાય તે અને પંગુ જો પરસ્પર મળે તો ઈચ્છિત સ્થાને ક્રિયાને નમસ્કાર કહેવાય છે. “ પહોંચી જાય છે. તેમ સૂત્ર અને અર્થ બંને મળીને આ ક્રિયા કેટલી ઉચ્ચ છે તેનું માપ કાઢવું હોય જ ઈચ્છિત સ્થાન પ્રાપ્ત કરાવે છે. બેમાંથી એકની તો ત્રણ રીતે નીકળી શકે; એક તો તેના હેતુ ઉપરથી, પણ અવગણના ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિમાં બીજું તેના સ્વરૂપ ઉપરથી અને ત્રીજું તેના પરિણામ પ્રતિબંધક બને છે. ઉપરથી. કોઈપણ વસ્તુને જો પૂર્ણપણે સમજવી હોય) નવકારને અર્થથી કહેનાર શ્રી અરિહંત તો તેની કારણ, કાર્ય અને સ્વરૂપ આ ત્રણેય ભગવંત છે, સૂત્રથી ગૂંથનાર શ્રી ગણધર ભગવંત અવસ્થાનું જ્ઞાન મેળવવું જોઈએ. છે. એ અપેક્ષાએ અહીં અર્થને પ્રાણ અને સૂત્રને સ્વરૂપ અવસ્થા વર્તમાનકાલીન છે, તે દેહની ઉપમા અથવા જીવંત દેહ અને સૂત્રને માત્ર કારણ અવસ્થા ભૂતકાલીન છે અને કાર્યાવસ્થા કે ) તે તેની છાયાની ઉપમા આપી છે. ફલાવસ્થા આગામીકાલીન છે. નમસ્કારરૂપી ક્રિયાનાં ( નવકારની છાયા અને દેહ આપણે જોયો. કારણ, સ્વરૂપ અને ફળ કેટલાં ઉચ્ચ છે તે જાણવાથી ) ( હવે તેના અર્થરૂપી દેહને અથવા પ્રાણને જોવા માટે જ “નમો’ પદના વાસ્તવિક અર્થનો ખ્યાલ આવી શકે. 5 આપણે એના પ્રત્યેક પદમાંથી નીકળતા અર્થને (૧) કારણ અવસ્થા : શાસ્ત્રકાર ભગવંતો તપાસીએ. ફરમાવે છે કે નમસ્કારરૂપી ક્રિયાનું કારણ નમસ્કારવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તે કર્મનો નવકારનું પ્રથમ પદ “નમો અરિહંતા” છે. ક્ષયોપશમ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, તેમાં ત્રણ પદો અને સાત અક્ષરો છે. એ સાત દર્શનમોહનીય અને વીર્યાન્તરાયકર્મ એ ચારેયના 2 અક્ષરોનો મહિમા બતાવતાં કહ્યું છે કે ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. એટલે આ નમસ્કારની સન્નક્ષેત્રીય કકની સન્નક્ષેત્રીય શાશ્વતી | યિાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જેણે મોહનીયકર્મની । सप्ताक्षरीयं प्रथमा, सप्त हन्तु भयानी मे ॥८॥ ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમથી (શ્રી નમસ્કારમાહાભ્ય-સિદ્ધસેનસૂરિકૃત) પણ ઓછી કરી હોય. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને અર્થ : જિનપ્રતિમાદિ સાત ક્ષેત્રોની જેમ આવરણ કરનારાં કર્મો પણ ઘણા અંશમાં હઠાવ્યાં ૧૦૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy