________________
નમો એટલે શું ?) સંકલનઃ શેલેશ શાહ શ્રી નમસ્કાર મહામંત્રામાં વિશિષ્ટ દીધો છે એવા પંચપરમેષ્ઠિ જ આપણા દુઃખને મોહ 2 ગુણાનુરાગ અને વિશિષ્ટ વિનય-નમ્રતાની ઘટાડવા દ્વારા ઘટાડી શકે.
કેળવણી છે. કેમકે દુનિયાના સર્વોત્કૃષ્ટ મહાન પંચપરમેષ્ઠીઓના સ્મરણથી આપણા મોહમાં ઉચ્ચતમ વ્યક્તિરૂપ પંચપરમેષ્ઠીઓના અંતરંગ ઘટાડો થાય જ, ધનવાન પાસેથી ધન મળે, વિદ્યાવાન' સ્વરૂપને ધ્યાનમાં રાખી તે પ્રતિ અંતરના ઝુકાવ પાસેથી વિદ્યા મળે, તેમ મોહના ઘટાડા કે ક્ષયવાળા સાથે અહોભાવ સાથે નમવાનો જે ભાવ, તેનાથી પરમેષ્ઠીઓ પાસેથી મોહનો ઘટાડો કે ક્ષય સહજ રીતે આપણા અહંકારનું ઉન્મૂલન થઈ જ જાય.
માત્ર આપણી શ્રદ્ધા-ભક્તિના તારનો સંબંધ જોડતની આ વારંવાર જાપમાં નમો પદના ઉચ્ચારણથી સાથે મળે એમાં નવાઈ નથી. દુઃખના ઘટાડા માટે કે આપણા અંતરના માન કષાયને હટાવવાનું અપૂર્વ સુખી થવા માટે રોદણાં રડવાની જરૂર નથી. માત્ર બળ મળે છે. શ્રી નવકારમાં પાંચ વખત નમો આવે શ્રદ્ધાભક્તિના તારને પરમેષ્ઠિઓ સાથે જોડવાની છે તે સૂચવે છે કે જન-નહિ અને મો- મારું એટલે કે
| મી મારે એટલે કે જરૂર છે. મારું કંઈ નથી, કશું નથી, કોઈ નથી એ ભાવ
જેમ તાપ કે અંધકારથી ગભરાયેલો માણસ સાથે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ
પંખા કે ઈલેકટ્રીક બત્તી પાસે રોદણાં રડયે શું થાય ? ભગવંતના શરણે વૃત્તિઓને લીન કરવા રૂપનો
માત્ર પ્લગ જોડવાની કે સ્વીચ ઓન કરવાની જરૂર ભાવ નમસ્કાર મેળવવાનો છે આ સ્વાર્થપ્રધાન
' છે. તેમ આપણી જીવનશક્તિઓને ભૌતિક જગતમાં અંતરંગ આત્મભાવને વરેલા
દિશામાંથી વાળી પરમાત્મા સ્વરૂપની બનાવવાની તે પ્રાણીમાત્રના હિતૈષી પંચપરમેષ્ઠીઓ સિવાય બીજું
દિશામાં પરમેષ્ઠીઓ સાથે તેમની આજ્ઞાપાલનરૂપ છે કોઈ મારું નથી.
પ્લગ જોડવાની કે શ્રદ્ધાભક્તિના બટનને દબાવવાની મારા તે કહેવાય કે જે મારા દુઃખને હટાવી
જરૂર છે. માટે જ ‘ચમત્કાર ત્યાં નમસ્કાર' એ કહેવત શકે, અગર મને સુખી બનાવી શકે, જગતનાં
બરાબર નથી પણ નમસ્કાર ત્યાં ચમત્કાર' એ કહેવત છે તમામ પ્રાણીઓ કર્મસત્તાથી જકડાયેલાં, પોતે જ
બરાબર છે. સ્વયં મહાદુઃખના દાવાનળમાં ફસાયાં હોય ત્યાં મારાં દુઃખો ઘટાડવા શી રીતે પ્રયત્ન કરી શકે ?
તમે અંતરથી પ્લગનું જોડાણ કે શ્રદ્ધાભક્તિનું અગર મને સુખી બનાવવા શી રીતે પ્રયત્ન કરે ?
બટન ઓન કરો એટલે સામાન્ય લોકો માટે ચમત્કાર પોતે જ સુખી થવા તરફડાટ મારી રહ્યા છે. આ
જેવું-ભયંકર દુઃખોમાંથી છૂટકારો –નાગ ફૂલની માળા, સ્થિતિમાં ઉચ્ચ આત્મ કક્ષાએ પહોંચી દુઃખના
થઈ જાય, શુળી સિંહાસન થઈ જાય આ બધું થાય છે પ્રધાનકારણરૂપ મોહને જેમણે મૂળમાંથી હટાવી એમાં નવાઈ નથી.
એક પલ્લામાં સંસારને મૂકો, બીજા પલ્લામાં શ્રી નવકારને મૂકો તો શ્રી નવકારવાળું પલ્લું જ નમશે કારણ કે સંસાર અસ્થિર છે, શ્રી નવકાર સુસ્થિર છે...
૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org