SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કહ્યું છે લેવાથી હિંસાનો દોષ પણ લાગી શકે. માટે બહુ જ) જહાદુમત્સ્યપુણ્ડસુ, ભમરો આવિયઈ રસ, સાવચેતી રાખી ગોચરી કરે. નય પુરૂં કિલામેઈ, સોય પણેઈ અપ્યમ, સાધુના ૨૭ ગુણો “જેમ ભમરો ફૂલોમાંથી થોડો થોડો રસ પાંચ મહાવ્રતનું પાલન કરનાર-અહિંસા, ( પીએ છે છતાં એકપણ ફલને પીડા નથી સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ પહોંચાડતો અને પોતાને પણ તૃપ્ત કરી લે છે.” મહાવ્રત છે. સાધુ એ જે આ પાંચ મહાવ્રતની અખંડ એમે એ સમણા મુત્તા, જે લોએ સંતિ સાહૂણો, આરાધના કરે છે. અહિંસા મહાવ્રતમાં સાધુ મનસા, વિહંગમા વ પુઑસુ, દાણ ભતેમણે રયા. વાચા, કર્મણા કોઈ જીવને મારતા નથી, મરાવતા C એવી જ રીતે સંસારમાં જે મુક્ત નથી અને મારનારનું સમર્થન કરતા નથી. સત્યમહાવ્રતમાં સાધુ અસત્યથી સદાય દૂર રહી, (અપરિગ્રહી) શ્રમણ, સાધુ છે એ દાન-ભક્ત સત્યની આરાધનામાં લીન રહે છે. અચૌર્ય મહાવ્રતમાં દાતા દ્વારા આપવામાં આવતા નિર્દોષ આહારની સાધુ ચોરીની વૃત્તિથી મુક્ત રહે છે. વગર આજ્ઞાએ ! શોધ કરે. જેમ ભમરો ફૂલોમાંથી રસ લે છે. કોઈની વસ્તુ લેવી તે સાધુ માટે નિયમ વિરુદ્ધ છે. વયં ચ વિતિ લક્નામો, નય કોઈ ઉવહમ્મઈ, બ્રહ્મચર્ય મહાવ્રતમાં સાધુ પૂર્ણરૂપે વાસનાના ત્યાગી અહાગડેલુ રીયંતિ, પુરૂંસુ ભમરા જહા. હોય છે. સ્ત્રી-સ્પર્શથી દૂર રહે છે, મૈથુનનું સેવન અમે પણ એ પ્રકારે ભિક્ષા પ્રાપ્ત કરીશું કે કરતા નથી. અપરિગ્રહ મહાવ્રતમાં સાધુ કોઈપણ કોઈ પણ જીવની હિંસા ન થાય. કેમકે શ્રમણ પદાર્થ અથવા વસ્તુ પ્રત્યે મૂર્છા કે મમત્વ રાખતા સહજરૂપથી બનેલો આહાર લે છે. જેવી રીતે નથી. ફૂલોમાંથી ભમરો રસ લે છે. પાંચ ઈન્દ્રિઓનો નિગ્રહ કરનાર-જે સાધુ, આ સાધુની ભિક્ષાવૃત્તિ છે. મુખ્ય બે શ્રોતેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા વસ્તુઓ આમાં મહત્ત્વપૂર્ણ છે. પહેલી એ કે સાધુ સ્પર્શનેન્દ્રિયનો સંયમ રાખે છે તે શુદ્ધ સાધુનું લક્ષણ ? નિર્દોષ આહાર લે છે. નિર્દોષ આહારનો અર્થ જ છે. - આહાર ગૃહસ્થ પોતાના માટે બનાવ્યો હોય, સાધુ ચાર કષાય વિવેક : ચાર કષાય છે - ક્રોધ, ' માટે નહીં. સાધુ માટે બનાવેલ ભોજન સાધુને લેવું માન, માયા અને લોભ. આ ચારને જૈનધર્મમાં કષાય . કલ્પતું નથી. સાધુએ આ બાબતે સ્વયં સજાગ રહેવું કહેવામાં આવે છે. કષાય = કષ + આય. કષ એટલે ( જોઈએ. ગૃહસ્થ પણ ધ્યાન રાખવું જોઈએ કે સંસાર અને આય એટલે વૃદ્ધિ થવી. જેના દ્વારા) એ પોતાને માટે બનાવેલ આહારમાંથી સાધુને સંસારનું ભવભ્રમણ વધે એ કષાય છે. કષાય ( વહોરાવે અને પોતે જમતી વખતે ઊણોદરી કરે, વિવેકમાં, અહીં વિવેકનો અર્થ છે – પ્રત્યાખ્યાન, 2 એટલું ઓછું ખાય. ત્યાગ, છોડવું, ચાર કષાયને છોડવા તે કષાયવિવેક ( બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સાધુ દરેક છે. કષાય મોહકર્મનો ઉદય છે. જે આત્માને વિકૃત ) ઘરથી થોડું થોડું ભોજન લે. એવું ન બને કે એક જ બનાવે છે અને વિકૃત આત્મા દુઃખનું સંવેદન કરે છે. ઘેરથી આવશ્યક ભિક્ષા લઈ લે. એથી ગૃહસ્થના દુઃખ સંવેદનથી અનેક નવા કર્મોનું બંધન થાય છે. ) મનમાં પીડા થઈ શકે. એક ઘેરથી અધિક આહાર જેના લીધે જન્મ-મરણની પરંપરા સતત ચાલુ રહે તે ૧૨૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy