________________
સમયમાં સાધુને “અણગાર' તરીકે ઓળખવામાં એની આજ્ઞા માનવી, એનું સન્માન કરવું, એની ) આવતા હતા. અણગાર પધાર્યા છે ગોચરી માટે. આરાધના કરવી તે આપણા માટે પાપબંધનનું કારણ છે અણગાર પધાર્યા છે એટલે તે કે જેમનું કોઈ ઘર છે. સાધુનું આ બીજું લક્ષણ છે કે તેમનું પોતાનું કોઈ ) નથી. આ સંસારથી વિપરીત લક્ષણો છે સાધુનાં. ઘર ન હોય. સાધુ તો ભમતા ભલા, સાધુ એક જગ્યાએ સાધુનો અર્થ એ કે ઊલટા પ્રવાહમાં બેસી ન રહે. એક જગ્યાએ ચાતુર્માસ, સિવાય વધુ (પ્રતિસ્ત્રોતમાં) વહે, જે અનુસ્ત્રોતમાં વહે એ સમય રોકાય તો અસાધુ. કેમ અસાધુ? એક જગ્યાએ ( ગૃહસ્થ. ઘર રાખવું એ અનુસ્ત્રોતનો માર્ગ છે. બેસવાથી તે કઈ રીતે અસાધુ થઈ જાય? કારણ કે ઘર ન રાખવું એ પ્રતિસ્ત્રોતનો માર્ગ છે. આજે તો લાગણીના સંબંધો વધવા લાગે, એક જગ્યાએ ( સાધુ પણ પોતાના નામનાં ઘર બનાવીને સ્થિર રહેવાથી. સાધુનું ગૌરવ રોજબરોજ ઘટી રહ્યું છે. જયાં થવા લાગ્યા છે. એ સમ્યફ સાધુ નથી. એ પ્રભુ સાધના ઘટે ત્યાં ગૌરવ કેમ ટકે? જ્યાં માત્ર પ્રદર્શન મહાવીરનો સાધુ નથી. સાધુની વ્યાખ્યા કરવી, ભાવના કેન્દ્રમાં જીવવાની વૃત્તિ વધે ત્યાં મહત્ત્વ કેમ સાધુની ચર્ચા કરવી સૌથી કઠિન છે. ઉપકારી ટકે ? જ્યાં આચારમાં શિથિલતા, વિચારમાં આગ્રહ અરિહંતની ચર્ચા કરવી આસાન, કર્મ મુક્ત સિદ્ધ, અને વ્યવહારમાં અહંકાર વૃત્તિ જીવિત થાય ત્યાં બુદ્ધ, મુક્તની ચર્ચા કરવી આસાન, આચારવાન ગૌરવ તો ઘટવાનું જ. કાળનો પ્રભાવ પણ છે. પાંચમો આચાર્યની ચર્ચા કરવી આસાન, જ્ઞાનના સાગર આરો છે, પડતો કાળ છે, છતાં કાળ કરતાં સાધુના (ઉપાધ્યાયની ચર્ચા કરવી આસાન, પરંતુ સાધુની ભાવ અને સુવિધાવાદી મનોવૃત્તિનો પ્રભાવ વધુ છે. ચર્ચા સૌથી કઠિન.
શિથિલાચારનો પ્રભાવ વધુ છે. જાગવાની જરૂર છે. આજના સાધુમાં તો અક્કડ અને ફક્કડ બંને જેનું કોઈ ઘર નથી એ સાધુ. જનક સાધુ હતા. ઘરમાં હોય છે. પોતાના નામનું લેબલ લગાવીને બેસી રહેતા'તા છતાં ભાવથી સાધુ હતા. પોતે ઘરમાં ગયા છે, એ વ્યાપારી છે, સાધુ નથી. સાધુ બની રહેતા'તા, પણ ઘર મગજમાં નો'તું રહેતું ! ઘરમાં ન ) ગયા, ઘર છોડ્યું છતાં એક ઘર છોડ્યું ને બીજું ઘર રહેવાનો મતલબ શો? ઘર આપણા મગજમાં ન રહેવું નિર્મિત કરી દીધું. શો ફરક પડ્યો? એ સાધુ નથી. જોઈએ. પ્રભુ મહાવીર જાણતા હતા. એમણે કહ્યું છે કે સાધુની ત્રીજી કસોટી, જે ભિક્ષુ છે એ સાધુ. પાંચમા આરામાં અસાધુ પૂજાવાના છે અને સાધુ જે ભિક્ષા કરે એ સાધુ. જે ગોચરી કરે એ સાધુ. જે | નથી પૂજાવાના. ભગવાન મહાવીરની આ ડાઈનિંગ ટેબલ પર બેસીને જ ખાય એ સાધુ નથી, હું આગાહી છે.
ગોચરી કરે એ સાધુ. ગોચરી કરે એટલે ગાયની જેમ આજે સાધુની પરિભાષા શી છે? હાથ જુએ ચરે. ગાયની જેમ જે થોડું થોડું લઈને ખાય એનું નામ એ સાધુ ! હવે સાધુ વળી હાથ જુએ કે પોતાની ગોચરી. શા માટે થોડું થોડું લે? કેમકે સાધુનું પહેલું સાધના કરે ? હાથ જુએ, પૈસા કમાય, બેંક બેલેંસ મહાવ્રત છે, અહિંસા, જો સાધુ એક જ ઘરેથી લેશે તો રાખે એ વળી કેવા સાધુ? આપણે એમની પૂજા સાધુને હિંસાનો દોષ લાગશે. કેમકે સાધુ માટે ભોજન કરીએ, સાથે સાથે તેવી પ્રવૃત્તિઓમાં ઘણા લોકો બનાવવાનું નથી. દશવૈકાલિક સૂત્રમાં સાધુ માટે પ્રોત્સાહન પણ આપે છે. સાધુના જે નિયમો છે, ગોચરીનું ખાસ મહત્ત્વ બતાવ્યું છે. પહેલા જ જે મર્યાદાઓ છે તેનાથી જે સાધુ પ્રતિકૂળ ચાલે અધ્યાયમાં સાધુની ભિક્ષાને ભમરા સાથે સરખાવી
૧૨૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org