________________
નથી તેથી અત્યંત ભક્તિપૂર્વક નિરંતર તેનું ૧૯. જેના પ્રથમ પાંચ પદોને શૈલોક્યપતિ શ્રી) ધ્યાન કરવું જોઈએ.
તીર્થંકરદેવોએ પંચતીર્થ તરીકે કહ્યાં છે, જેના ૧૪. નવકારનો એક અક્ષર સાત સાગરોપમના
જિનસિદ્ધાંતના સારભૂત એવા અડસઠ પાપનો નાશ કરે છે. એક પદ પચાસ
અક્ષરો અડસઠ તીર્થ સમાન છે, જેની આઠ સાગરોપમના પાપનો નાશ કરે છે. તથા
સંપદાઓ આઠ અનુપમ સિદ્ધિઓ સમાન સંપૂર્ણ નવકાર પાંચસો સાગરોપમના પાપનો
છે, જેની શક્તિઓની જગતમાં જોડ નથી. નાશ કરે છે.
અને જે ઉભય લોકને વિશે ઈચ્છિત ફળને ? -શ્રી પંચનમસ્કારફલ શ્રત. નમસ્કાર સ્વાધ્યાય
આપનાર છે, તે નમસ્કારમંત્ર જય પામે છે.
પ્ર. ૩૮૫. ૨૦. ભોજન સમયે, શયન સમયે, જાગવાના (૧૫. અંતિમ સમયે જેના દશ પ્રાણ નવકારની
સમયે, પ્રવેશના સમયે, ભય સમયે, સંકટ સાથે જાય તે જો મોક્ષને ન પામે તો અવશ્ય
સમયે, શ્રી નમસ્કાર મહામંત્રનું અવશ્ય સ્મરણ વૈમાનિકદેવ થાય છે.
કરો. 2 ૧૬ પુણ્યાનુબંધી પુણ્યવાળો જે પુરુષ વિધિપૂર્વક
- (શ્રી ઉપદેશતરંગિણી નમ. સ્વા. પૃ. ૨૪૩) 4 નવકારનું ધ્યાન કરે છે. તે તિર્યંચ કે નારક ૨૧. ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું, કાયાથી) થતો નથી.
પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે ૧૭. જેનું સ્મરણ અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ
જયાં સુધી શ્રી પરમેષ્ઠિ મહામંત્રને સ્મરણ ) છે, જે આલોક પરલોકના સુખ આપવામાં
કરવામાં ન આવ્યો હોય. કામધેનુ છે, જે દુ:ષમકાળમાં પણ કલ્પવૃક્ષ
हिंसावाननृतपि यः परधनहर्ता परस्त्रीरतः, સમાન છે તે મંત્રાધિરાજને તું કેમ જપતો
किं चान्येष्ववि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । નથી ?
मंत्रेसं स यदि स्मरेदविरतं प्राणात्यये सर्वथा, ૮. સમુદ્રમાંથી અમૃતની જેમ, મલયાચલ
दुष्कर्मार्जितदुर्गदुर्गतिरपि स्वर्गी भवेत्मानवः । પર્વતમાંથી ચંદનની જેમ, દહીંમાંથી હિંસક, અસત્યપ્રિય, પરધનહરણ કરનાર, માખણની જેમ, અને રોહણાચલ પર્વતમાંથી પરસ્ત્રીમાં રક્ત, અન્ય પણ લોકમાં નિંદનીય, એવા વજરત્નની જેમ, આગમમાંથી ઉદ્ધરેલા સર્વ મહાપાપોમાં ગાઢ ઉદ્યમવાળો, દુષ્ટ કર્મોના સંગ્રહથી શ્રતના સારભત અને કલ્યાણના ખજાના દુર્ગતિગામી થયેલ જીવ પણ જો અંતકાળે અવિરતપણે સમાન આ પંચ પરમેષ્ઠિ નવકારની કોઈક એ મંત્ર શિરોમણિ નવકારનું સ્મરણ કરે તો તે મનુષ્ય ધન્ય પુરુષો ઉપાસના કરે છે.
સ્વર્ગમાં જાય છે.
-શ્રાદ્ધદિનકૃત્ય. ) -શ્રી નમસ્કાર મહામ્ય (નમસ્કાર-સ્વાધ્યાય-પૃ. ૧૬૦)
શ્રી નવકાર એ માથાનો મુગટ, હૈયાનો હાર, આંગળીની મુદ્રિકા, ધનુષ્યનું બાણ, ભયનું ત્રાણ, રોગની ચિકિત્સા, વિષનો અપાર, ચંદનનું ઘર્ષણ, મનનું મનન, નામનું મનસ, ગુણ અને ગુણી ઉપરનો અનુરાગ, મનરૂપી ભ્રમરનું કમળ, મનરૂપી પતંગનો દીપક, મનરૂપી હરિણનો સ્વર, મનરૂપી હાથીનો સ્પર્શ મનરૂપી દીવાની દિવેટ છે તથા શબ્દાનુવિદ્ધ અને દેશ્યાનુવિદ્ધ સમાધિનો હેતુ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org