SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧ નમસ્કાર મહામંત્રનું મહત્વ થિી નવકારમંત્રનો મહિમા સૂચવતી કેટલીકો મનનીય શાસ્ત્રીય ઉક્તિઓ સંકલનઃ અમે હેન શાહ, બેંગ્લોર ( (શ્રી નવકાર મહામંત્ર ઉપર બહુમાન ૭. આ નવકારમંત્રા પિતા છે, માતા છે, જગાડનાર આ શાસ્ત્રીય ઉક્તિઓ વારંવાર અકારણ બંધુ છે, મિત્ર છે, પરમ ઉપકારી ( વાંચવા તથા વિચારવા આરાધક આત્માઓને વિનંતી છે.) ૮. આ નવકાર આ ભવરૂપી ઘરમાંથી પરલોક હે દેવાનુપ્રિય ! ફરી તને આ વિષયમાં તરફ પ્રયાણ કરતા જીવ-મુસાફરને શ્રેષ્ઠ ભ્રાતા જણાવું છું કે સંસાર સમુદ્રમાં પુલ સમાન નવકારને સમાન છે. વિશે શિથિલ થઈશ નહિ, કેમ કે, થઈશ નહિ, કેમ કે, ૯. જેમ જેમ નવકારના શ્રવણનો રસ મનમાં ૧. આ નવકાર જન્મ, જરા અને મરણથી પરિણમે છે, તેમ તેમ ક્રમે કરીને પાણીથી દારૂણ સ્વરૂપવાળા સંસારરૂપી અરણ્યમાં ભરેલા કાચા ઘડાની જેમ કર્મની ગ્રંથિઓ ક્ષય અલ્પ પુણ્યવાળા જીવને પ્રાપ્ત થતો નથી. પામે છે. ૨. ઉત્કૃષ્ટ ભાવથી પરમેષ્ઠિને કરાયેલો માત્ર ૧૦. નવકારરૂપી સારથિવાળો જ્ઞાનરૂપી અશ્વથી એક જ નમસ્કાર પવન જેમ મેઘઘટાને યુક્ત એવો તપ નિયમ અને સંયમનો રથ વિખેરી નાખે છે તેમ ક્લેશોના સમૂહને મનુષ્યને નિવૃત્તિનગર (પુરી)માં લઈ જાય વિખેરી નાખે છે. છે. - સંવેગરંગશાળા ) ૩. હું ધન્ય છું કારણ કે મને અપાર ભવસમુદ્રમાં ૧૧. જન્મ સમયે જો નવકાર ગણવામાં આવે તો અચિત્ય ચિંતામણિ એવો નવકારમંત્ર પ્રાપ્ત જન્મ લેનારને બહુ સંપત્તિ આપનારો થાય છે. થયો છે. મૃત્યુ સમયે ગણવામાં આવે તો મરનાર ૪. આ જ સારગ્રંથિ છે, આ મહામુશ્કેલીથી સગતિને પામે છે, આપત્તિમાં ગણતાં સેંકડો પ્રાપ્ત થાય તેવી વસ્તુ છે, આ ઈષ્ટસંગ છે, આપત્તિઓથી પાર પમાય છે, રિદ્ધિ સમયે આ જ પરમ તત્ત્વ છે. ગણતાં રિદ્ધિ વિસ્તારને પામે છે. ૫. અહાહા! ખરેખર હું આજે સંસાર સમુદ્રના ૧૨. શું આ નવકાર મહારત્ન છે ? અથવા જ કિનારે પહોંચી ગયો, અન્યથા ક્યાં હું અને ચિંતામણિ રત્ન છે, કે કલ્પવૃક્ષ સમાન છે? ક્યાં આ નવકાર ! અને કેવો આ મારો અને ના ના તેથી પણ અધિક છે, કેમકે નવકારનો અનુપમ યોગ ! ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષ એક જન્મના સુખ જેણે ભાવપૂર્વક અંતિમકાળે નવકારને યાદ કારણ છે, જયારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગ કર્યો, તેણે સુખને આમંત્રણ આપ્યું અને અને મોક્ષને આપનાર છે દુઃખને તિલાંજલિ આપી. ૧૩. ત્રણે લોકમાં આ નવકારથી બીજો સારરૂપ મંત્ર - Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy