________________
પદ
છે. આ દૃષ્ટિથી ભક્તિ અને ધ્યાન અભિન્ન બની થઈ જાય છે. મલ્લ પહેલાં બહુ જ બળવાન હોય છે. ) જાય છે.
પરંતુ પચાસની ઉમર થયા પછી તે શક્તિહીન થઈ ? - પ્રશ્ન-મનને વધારે સમય સુધી સંવેદનશીલ જાય છે. સમ્મોહનની પણ એવી જ સ્થિતિ છે. આ ) કેવી રીતે બનાવી શકાય?
બહુ ઉપયોગી પ્રક્રિયા નથી. ઉત્તર - જેમ ઓછા સમય માટે મનને નમસ્કાર મહામંત્રનાં વિભાગ, પદ, સંપદાઓ સંવેદનશીલ બનાવી શકાય છે તેમ વધારે સમય તથા અક્ષર-પ્રમાણ : માટે પણ બનાવી શકાય. ઓછો સમય કે વધારે
અધ્યયન પદ સમય તેનો આધાર “ગરમી' ઉપર છે. કોઈ ચોખા
ણમો અરહંતાણ રાંધે કે કોઈ સોનું ઓગાળ-બન્નેમાં ગરમીની જરૂર
ણમો સિદ્ધાણં પડે છે. ગરમીની તીવ્રતા કે મંદતાને કારણે સમય
ણમો આયરિયાણં વધારે કે ઓછો થાય છે. શેના માટે કેટલી ગરમી
સમો ઉવજઝાયાણં જોઈએ તે જાણવું આવશ્યક છે.
સમો લોએ સવ્વસાહૂણે પ્રશ્ન - કાયોત્સર્ગ અને ધ્યાનમાં શું અંતર
એસો પંચ ણમોક્કારો છે? કાયોત્સર્ગ ધ્યાનમાં પરિવર્તિત થઈ શકે ?
સવ્વ પાવપ્પણાસણો ઉત્તર - કાયોત્સર્ગ ધ્યાનની પૃષ્ઠભૂમિ છે.
મંગલાણં ચ સવ્વર્સિ કાયોત્સર્ગ સધાયા વિના ધ્યાન સફળ થઈ શકતું
પઢમં હવઈ મંગલ નથી. ધ્યાન માટે કાયોત્સર્ગ અનિવાર્ય છે. જયાં સુધી આસન સ્થિર નથી, વાણીનું વિસર્જન નથી, સંપદાઓ અક્ષર પ્રમાણ મનનું શિથિલીકરણ નથી, શ્વાસ શાંત નથી ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ બનતી નથી. કાયોત્સર્ગ ધ્યાનનું પહેલું ચરણ છે. તેને કાયિક ધ્યાને પણ કહેવાય છે. જયારે કાયિક ધ્યાન સધાય છે, વાચિક ધ્યાન (મૌન) સધાય છે, ત્યારે માનસિક પ્લાન આપોઆપ સધાઈ જાય છે.
પ્રશ્ન - શું સમ્મોહન (હિપ્નોટિઝમ) કાયોત્સર્ગનું જ એક અંગ છે?
ઉત્તર - ના. સમ્મોહન જુદી વસ્તુ છે અને કાયોત્સર્ગ જુદી વસ્તુ છે. સમ્મોહન ચમત્કાર છે.
નમસ્કાર મંત્રનાં વર્ણ અને તત્ત્વઃ તેના દ્વારા વ્યક્તિને મૂઢ બનાવી શકાય છે. મૂળમાં તો સમ્મોહન કરનાર વ્યક્તિની શક્તિઓ બહુ જ
વર્ણ તત્ત્વ વર્ણ તત્ત્વ ક્ષીણ થાય છે. જે વ્યક્તિ ઉપર સમ્મોહનનો પ્રયોગ
સમો આકાશ ણે આકાશ કરવામાં આવે છે, તેની શક્તિઓ પણ ક્ષીણ થાય આ વાયુ ણમો આકાશ છે. છેવટે તો કુસ્તી કરનાર વ્યક્તિ જેવી સ્થિતિ ૨ અગ્નિ ઉ પૃથ્વી
૧૦૮
Inomon moron ^^ome awn mo
છે
જ
o ૦ ૦ ૦ ૦ ૦ ૦૬.
દ
છ ર 0 0 0 0 |
૦ m
૧
૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org