SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કરવી પડશે. જો સાધકની ઈચ્છા હોય કે આરાધનાના સમયે વિશેષ રીતે જાપ કરવો જોઈએ. ) તેના દર્શન કેન્દ્ર, જ્ઞાનકેન્દ્ર અને આનંદકેન્દ્ર - આ બહુ જ મહત્ત્વપૂર્ણ વિષય છે. તેની લાંબી | ત્રણેય કેન્દ્રો જાગ્રત થાય તો તેણે “ઓમ”નું ત્રણ ચર્ચા અત્યારે નહિ કરવામાં આવે. સંક્ષિપ્ત ચર્ચાથી ) રંગોની સાથે, તે તે કેન્દ્રો ઉપર ધ્યાન કરવું પડશે - સાધકને માર્ગ સૂચન મળી રહેશે. દર્શન કેન્દ્ર ઉપર લાલ, જ્ઞાનકેન્દ્ર ઉપર સફેદ અને પ્રશ્ન-નમસ્કાર મહામંત્રની આરાધનાનું લક્ષ્ય | આનંદકેન્દ્ર ઉપર પીળા રંગના “ઓમ”નું ધ્યાન શું હોવું જોઈએ? છેવટે આપણે તેના દ્વારા શું મેળવવા , કરવું પડશે. ત્રણેય કેન્દ્રો સક્રિય થઈ જશે. માગીએ છીએ? કોઈ સાધક માત્રા દર્શનકેન્દ્ર અને ઉત્તર - આપણું લક્ષ્ય હોવું જોઈએ – મનની જ્યોતિકેન્દ્રને જાગ્રત કરવા માગતો હોય તો તેણે શક્તિઓનો વિકાસ, આત્માનું જાગરણ, પોતાના ' આ મહામંત્રના “હ્રીં' રૂપની આરાધના કરવી આત્મામાં અહતુ અને સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવા. પડશે. ધાર્મિક વ્યક્તિઓનું આ લક્ષ્ય હોવું જોઈએ. કેટલાક એ રીતે ભિન્ન-ભિન્ન પ્રયોજનોને માટે માણસો ઐહિક લાભ માટે પણ આ મહામંત્રની એનાં ભિન્ન-ભિન્ન રૂપોની ઉપાસના કરવાનું આરાધના કરે છે. તે માણસનાં આકર્ષણ અને વિધાન છે. આપણે એ પસંદ કરવું પડે છે કે આપણે પરિસ્થિતિ પર આધાર રાખે છે. કયા ચૈતન્ય કેન્દ્રને જાગ્રત કરવા માગીએ છીએ આપણી પ્રેક્ષા ધ્યાન પદ્ધતિનું મૂળ લક્ષ્ય છે – અને એના દ્વારા મનની કયા પ્રકારની શક્તિને આધ્યાત્મિક રોગોને નિર્મળ કરવા. ત્રણ રોગો છે - " પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. આ બધું કોઈ સારા આવરણ, વિકાર અને અંતરાય. આવરણને દૂર માર્ગદર્શક પાસેથી જાણી શકાય છે. કરવા માટે પણ શક્તિ જોઈએ, વિકારને મટાડવાને ) બીજો પ્રશ્ન છે વિધિ-વિધાનનો. જે વ્યક્તિ માટે પણ શક્તિ જોઈએ અને અંતરાયથી છુટકારો તે મંત્રની આરાધના કરવા માગતી હોય તેણે સૌથી મેળવવા માટે પણ શક્તિ જોઈએ. શક્તિ વિના કંઈ) પહેલાં કોઈ ગુરુની પાસે મંત્રાની દીક્ષા લેવી પણ થઈ શકતું નથી. મંત્રની આરાધનાથી શક્તિ જોઈએ. રોજેરોજ નિશ્ચિત દિશામાં મુખ રાખીને જાગ્રત થાય છે. અંતરાયને બહુ જ ક્ષણ કરી શકાય એક જ સ્થાને, એક જ સમયે આરાધના કરવી છે. અંતરાય કર્મને ક્ષીણ કરવા અને આંતરિક જોઈએ. જે સ્થાને આરાધના કરવામાં આવતી આત્મિક શક્તિઓને જગાડવી એ જ આપણું લક્ષ્ય ) 2 હોય તે સ્થાને બીજા કોઈની અવરજવર ન હોવી છે. જોઈએ. આરાધના સમયે તે સ્થળે બીજી કોઈ પ્રશ્ન - જે પ્રકારે આપે રંગોની ચર્ચા કરી તે ) વ્યક્તિ હાજર ન રહેવી જોઈએ. બીજાં પણ ઘણાં રીતે સંસ્થાનોની પણ ચર્ચા થાય તો મંત્ર-જાપમાં ગતિ વિધિ-વિધાન છે. કેટલાંક તો બધા જ મંત્રોને માટે થઈ શકે. મંત્રોની આકૃતિઓ વિશે કંઈ સ્પષ્ટ કરશો? સામાન્ય વિધાન છે અને કેટલાક વિશેષ મંત્રો માટે ઉત્તર - પુદ્ગલના ચાર ગુણ છે - વર્ણ, ગંધ, વિશેષ વિધાન છે. રસ અને સ્પર્શ. તે રીતે એનું એક લક્ષણ છે સંસ્થાન. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ ઊંઘમાંથી આકાર-રચનાનું પણ બહુ મોટું મહત્વ હોય છે. તેમાં ઊઠતાંની સાથે જ સાત-આઠ વાર નમસ્કાર મંત્રનો આકર્ષણની ક્ષમતા પેદા થઈ જાય છે. એના આધારે જાપ કરવો જોઈએ, પછી પોતાની વિશેષ મંત્રોનો વિકાસ થશે. મંત્રોનાં સંસ્થાન કહો કે યંત્ર - ૧૦૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy