________________
શ્રી શત્રજય
*પણ તૈયાર કરે , "મ પનાહ નાનપA't +!
આશરે ૨૫૦ વર્ષ પૂર્વે કોઈને એક સુંદર વિચાર આવ્યો હશે કે, “ભાઈ ! હું તો શ્રી શત્રુંજયની યાત્રા કરી ધન્ય થયો, પ્રભુનો સાક્ષાત્ સંન્નિધિભાવ થતાં જીવન સાર્થક થયું, પણ મારા સ્વજનો તેમજ સુવિધા-અશક્ત એવા બીજા કંઈક ગુણીજનો, આબાલવૃદ્ધધર્મપરાયણ જીવોને, મને જે લાભ મળ્યો તે તેમને સુલભ થાય એ માટે એકચિત્રપટનું નિમાર્ણ કરાવું અને એમ આ કલાત્મક તીર્થાટનું નિર્માણ થયું હશે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org