SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ એક પછી એક એમ સહજ ઊતરવા લાગી એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. જેણે જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો એ બધાને તો જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો. - જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. “મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી , 'કે, . -- * કે જન્મ જો કરાય ને ? : અભિષેક: ૪૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004570
Book TitleAbhishek
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan Surat
Publication Year2008
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy