________________
-
r:
"
* * : કપાસ :
દર
,
*
જ
મ
:
નોકર
T
A
અt
;
ન
'
જી
છે
કે
, '
-
" રાતને જ કરે
૧
,
,
,
-
-
-
"
,
,
એ
", Cg
ક
દયાનો દુકાળ, સર્વત્ર હાહાકાર છે. આપણે કાંઈ કરી ના શકીએ? તેઓ કહેઃ શું કરી શકાય !
મેં કહ્યુંઃ પૂર્ણ સમર્પણભાવથી, ભક્તિ-ઉલ્લાસથી દાદાના અભિષેક કરવામાં આવે તો પુણ્યોદય જાગૃત થાય. ક્ષેમ મવતુ સુમિક્ષ એવું તો આપણે ત્યાં બોલવામાં આવે જ છે. તેઓ કહે છે: હા! દાદાના અભિષેક કરાવવા જ છે. મેં કહ્યું? ક્યારે? જવાબ મળ્યોઃ કારતક પૂનમ પછી. મેં પૂછ્યું: અત્યારે નહીં?
વળી જવાબ મળ્યો: અત્યારે પાલિતાણામાં આચાર્ય મહારાજો ક્યાં છે?
મેં કહ્યું : આ અનુષ્ઠાન કરવાનું છે તેની જરૂરત અત્યારે છે ને..?! કહે મને કશી ગતાગમ પડતી નથી!
મેં કહ્યું : અનુષ્ઠાન સંબંધી બધી જવાબદારી હું સંભાળી શકીશ.
તો કહે: ભલે! ગોઠવવા કોશિશ કરીએ. અભિષેક: ૧૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org