SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પદ (સક્ઝાય) વીરોની પ્રભુભક્તિ જો જો દેખે વીતરાગને, સો સો હોશે વીરા રે, બિન દેખે હોશે નહી કોઈ, કાંઈ હોય અધીરા રે. જો ૧ સમય એક નહીં ઘટસી જો, સુખ દુઃખી પીર રે; તું ક્યું સોચ કરે મન ! કૂડા, હવે વજ જો હીરા રે. જો ર લગે ન તીર કમાન બાન, કયું મારી શકે નહિ મીરા રે; તું સંભારે પુરુષબલ અપનો, સુખ અનંત તો પીરા રે. જો૩ નયન ધ્યાન ધરો વો પ્રભુકો, જો ટારે ભવભીર રે; સજ સચેતન ધરમ નિજ અપનો, જો તારે ભવતીરા રે. જો ૪ પદ (સક્ઝાય) પંચમહાવત ઝહાજ વાદ વાદીસર તાજ, ગુરૂ મેરો ગચ્છ રાજ; પંચ મહાવ્રત ઝહાજ, સુધર્મા ક્યું સવાયો છે. વાદ- ૧ વિઘાકો વડો પ્રતાપ સંગ, જલ જ્યે ઉઠત તરંગ; નિરમલ જેસો સંગ, સમુદ્ર કહયો છે. વાદ ર સત્ત સમુદ્ર ભર્યો, ધરમ પોત તામે તયો; શીલ સુકાન વાલમ, ક્ષમા લંગર ડાય છે. વાદ- ૩ ૧. આમાં કવિએ પોતાનું નામ આપ્યું નથી. પરંતુ “જશવિલાસની ઘણી પ્રતોમાં મળે છે તેથી અહીં દાખલ કર્યું છે. ૪૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy