________________
જેહ ઉવઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે; સાધુની જેહ વલી સાધુતા, મૂલ ઉત્તર ગુણ-ધામ રે. ૨૦ ૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે; સમકિત દ્દષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિએ સાર રે. ૨૦ ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિન-વચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિએ, સમકિત-બીજ નિરધાર રે. ૨૦ ૨૦ પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ-રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ ૨. ૨૦ ૨૧ થોડલો પણ ગુણ પર તણો, સાંભલી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજાતમા જાણ રે. ૨૦ ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું ઠામ ૨. ચે૦ ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે. ચે ૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ-વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૅષ્ટિ સ્થિર મેલ ૨. ૨૦ ૨૫
ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડચોર રે; જ્ઞાન રૂચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. ચે ૨૬ રાગ વિષ દોષ ઊતારતાં, જારતાં દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ચે ૨૭
૧. સુથિર
શ્રી અમૃતવેલીની મોટી સજ્ઝાય
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૪૪૭
www.jainelibrary.org