________________
૪૩. શ્રી જિનગીત – આચાર્ય વિજય મેઘસૂરીશ્વરજી તરફથી મળેલા
પાના પરથી. ૪૪. શ્રી વર્ધમાન જિન સ્તવન – આચાર્ય વિજય મેઘસૂરીશ્વરજી
તરફથી મળેલા પાના પરથી. ૪૫. શ્રી પંચપરમેષ્ટિગીતા. (૧) મુનિ જશવિજ્યના ભાવનગર વડવાના ભંડારની નં.
૫૦૧ની પ્રત “સંવત્ ૧૮૯૮ના જ્યેષ્ટ વિદિ ૧૨ ભૌમે: લિક્ષિતા શ્રી સ્તંભતિર્થેશ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી
પ્રસાદા' પત્ર ૧૪. (૨-૪) મુંબઈ ગોડીજીપાર્શ્વનાથ ઉપાશ્રયમાં આધુનિક લખાયેલી
ત્રણ પ્રતો દરેક ૯ પત્રની નં.૧૦૭૧, ૧૦૭૨ અને
૧૦૭૩. ૪૬. શ્રી જંબુસ્વામિ બ્રહ્મગીતા (૧) મુનિ જશવિજયજી પાસેની પત્ર ૩ની પોથી ન. પર પ્રત
નં. ૫૪ (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રયની આધુનિક લખાયેલી પત્ર ૩ની
નં. ૧૦૭૫. (૩) આચાર્ય શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજીની પ્રત પરથી. ૪૭.સમ્યકત્વ સ્થાન સ્વરૂપની ચોપાઈ (૧) પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની કવિના સ્વહસ્તાક્ષરની પ્રત
પત્ર ૪થી ૭ પ્રથમના ત્રણ પત્ર નથી) (૨) મુનિ જશવિજયની પત્ર ૧ દા. નં. ૧૨૬ ૧ કે જેમાં કોરે
કોરે સંસ્કૃતમાં ટિપ્પણો લખ્યાં છે તે આ પુસ્તકમાં મૂકેલાં
(૩) છાપેલ જૈન કથાનકોશ ભાગ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org