SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ભંડાર, પ્રત નં. ૧૦૩૧ પત્ર ૯ કે જેની અંતે એમ છે કે સં. ૧૮૫૭ના શાકે ૧૭૪૦ પ્રવર્તમાને મૃગસીર શુદિ ૬ તિથૌ ગુરુવાસરે લ મુનિ મુક્તિવિજ્ય શ્રી ખેરાલુ મધ્યે લખ્યો છે. શ્રી ઋષભદેવ પ્રસાદાત્’ (૩) મુંબઈ શ્રી મોહનલાલજી સેંટ્રલ લાઇબ્રેરીમાં સ્તવન સંગ્રહ નામની સં. ૮૨ની પ્રત. ‘લ૰ સં. ૧૮૭૧ માણેકવિજયેન’ ૫. નવનિધાન સ્તવનો— અમદાવાદ વિદ્યા ડબો નં. ૪૪ પ્રત નં. ૧૩ પાટણ ફોફેલીયાવાડા ભંડારની પ્રત. (૧) (૨) ૬. વિશિષ્ટ જિન સ્તવનો ૭. સામાન્ય જિન સ્તવનો (પદો) ૮. આધ્યાત્મિક પદો (૧) મુંબઈ ગોડીજી ઉપાશ્રયની પ્રત નામે જવિલાસ પત્ર ૫ નં. ૯૯૬ (૨-૩)અમદાવાદ ડેહલાનો ઉપાશ્રય બે પ્રત બી. ડા. ૪૫ નં. ૧૪૩ અને પત્ર ૬ નં. ૧૦૬ (૪) લીંમડી શેઠ આ. ક. જૈન પુસ્તક ભંડાર જશવિલાસ અને વિનય વિલાસની પ્રત ૬ નં. ૨૦૨૮ (૫-૬)અમદાવાદ વિદ્યા દા૰ નં. ૩૯ નં. ૮૧ પત્ર ૩૧ કે જેને અંતે એમ છે કે :-‘સંવત ૧૯૨૪ના વર્ષે ચૈત્ર વદ ૧૦ વાર શુક્રે લિ.' તથા દા. નં. ૪૪ નં. ૫ પત્ર ૧૩ની પ્રત કે જેને અંતે એમ છે કે ‘સંવત ૧૭૭૫ વર્ષે ભાદ્રપદ સુદી ૫ ૨ૌ દિને લિખીત મોઢ જ્ઞાતિય પંડ્યા દ્વારકાદાસેન’. (૭–૧૦)અમદાવાદ પગથીઆનો ઉપાશ્રય ભઠીની બારીની ચાર પ્રતો. Jain Education International 2010_02 २८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy