SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન એક : કફ ફાઇsફડફ ડકકકકકક કકક કકકડ . જા રે સા થી 40 જ છે Gasી છે. : જો હજી :::::::::::::ક જાડેજા જ કા જ કાફીક ફરજ કાકી કાકી જ છે . 1 :: જો કે, ::: ર ક આપણે છે . . . . . . ર૪ કલાક . . યશસ્વી ગુરુપરંપરા तेभ्योनमस्तदीयान् गुणांस्तुवे तेषु मे दृढा भक्तिः। अनवरतं चेष्टन्ते जिनवचनोद्भासनार्थं ये ॥ જે મહાપુરુષો નિરન્તર જિનેશ્વર દેવનાં વચનોને પ્રકાશિત કરવાનો ઉધમ કરે છે તેઓને મારા નમસ્કાર થાઓ. તેઓના ગુણોની હું સ્તુતિ કરું છું. તેમના પ્રત્યે મને ખૂબ ભક્તિ છે. આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને શોભાવનારા અને આત્મસાત્ કરનાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજસાહેબ આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયા. પણ આજે કોઈપણ જગ્યાએ, કોઈપણ ગ્રન્થનાં વ્યાખ્યાનમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનું નામ તો અચૂક લેવાય છે. ગમે તે વિષયની ચર્ચામાં તેમના સાક્ષીપાઠની જરૂર પડે છે; લગભગ ઘણીવાર વ્યાખ્યાન કરતી વખતે પહેલો શ્લોક તેમનો રચેલો બોલાય છે. કેટલીક વાર તો ઉપાધ્યાયજીએ નિરૂપેલા વિષયો કે તેમણે રચેલા કોઈ ગ્રંથ ઉપર તો મહિનાઓ સુધી વ્યાખ્યાન ચાલે છે. દેરાસરમાં પણ તેમણે રચેલાં સ્તવનોમાંથી ઘણાં સ્તવનો ભાવવાહી સ્વરે આજે પણ લગભગ દરરોજ ગવાય છે. દેરાસરમાં ગવાતાં દશ : એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy