________________
પરિણતિ પણ નિર્મળ બની. જ્ઞાન-બોધના ફળ સ્વરૂપે જે ઉચ્ચ શાસનરાગ કુરાયમાન થયો તેથી મારા જન્મને ધન્ય ગણું છું, આથી વધારે શું જોઈએ.
તેમના ગ્રંથોમાં ઠામઠામ દઢ શાસનરાગનાં દર્શન થાય છે, એટલું જ નહિ સમગ્ર સર્જનમાં સઘળા નાનામોટા ગ્રન્થોમાં પ્રચ્છન્નપણે પ્રભુશાસનનો રાગ અન્તઃસ્રોતા કલ્લોલિનીની જેમ વહેતો જોવા મળે છે. એક સ્થાને તો તેઓ ગાઈ ઊઠે છે:
“શાસન તાહરું અતિ ભલું જગ નહિ કોઈ તસ સરખું રે તિમ તિમ રાગ વધ ઘણો જિમ જિમ જુગતિશું પરખું રે
(૩૫૦ ગાથાનું સ્તવન) આ શાસનરાગ તેમનો ચોળમજીઠ જેવો દઢ હતો અને તેમણે કરેલી મૃતોપાસનાના અંતે વ્યક્તિગત પ્રાર્થના પણ આ જ રહી છે. એકબે, શ્લોક એ ભાવને પ્રકટ કરનારા આપણે જોઈએ:
विषयानुबन्धबन्धुरमन्यन्न किमप्यहं फलं याचे ।
किन्त्वेकमिह जन्मनि जिनमतरागः परत्रापि ॥ પાંચ ઇન્દ્રિયોના વિષયોના અનુબંધથી મનોહર એવા ફળને (સાંસારિક ફળને) હું યાચતો નથી – માગતો નથી, પણ આ. જન્મમાં અને પછીના જન્મમાં માત્ર જિનેશ્વર ભગવાનના શાસનનો રાગ જ માગું છું.
अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम् ।
अब्धौ पोत इवेह प्रवचनराग: शुभोपायः ।। ચરણ સીત્તરી અને કરણ સીત્તરીથી હીન, વળી પ્રમાદમાં ડૂબેલા અમારા જેવાને સમુદ્રમાં વહાણની જેમ પ્રભુશાસનનો રાગ એ જ શુભ ઉપાય છે તરવા માટે.
આ રીતે શાસનરાગને લક્ષ્ય બનાવનારા તેઓ જ છે. આને હૃતોપાસનાનું ફળ ગણે છે. તો આવા વિશાળ જ્ઞાનરાશિની યશોદાયિની ઉપલબ્ધિના મૂળમાં ગુરુકૃપાને કારણ ગણે છે. અક્ષરજ્ઞાનથી લઈ અનુભવજ્ઞાન સુધીની વિરાટ વિદ્યાયાત્રામાં એક માત્ર આ ગુરકપાને જ કારણ ગણે છે. આ વાત તેમણે ઠામઠામ
કામ-મજાકના
હક છેતો
: B :
*
ક
ર
જ
ન
તું છે
, * * માં
:
ક ક તે
તેમ રીતે
કે ' જ ' કે ' કી : છે . *
કરી શકાતી રાજ કરી
: Rs.3
કે જે
$", જૈ ? દરેક
કે " જ છે કે જીત
?
: S
નહી * .
hii
n
i
તે
,
. .
જ
T 'T
૧૧૬ • યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org