SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નવ્યન્યાયના બે લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યા છે તેવો ઉલ્લેખ કર્યો છે. એક શ્રાવક ઉપરના પત્રમાં વાત્સલ્યવશ તેઓશ્રી એવા ભાવનું લખે છે કે તમારા જેવા જ્ઞાનપ્રેમી શ્રાવકને આનંદ આવે એવી જ્ઞાનગોષ્ઠી અહીં ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાયના રાસ જેવી ગુજરાતી રચનામાં તેઓએ જે રીતે દ્રવ્ય-ગુણ અને પર્યાયના વિષયનું ઊંડું છતાં વિસ્તૃત નિરૂપણ કર્યું છે તે તર્કસંગત પણ લાગે છે. “શીત તલાઈ પાખતી તિહાં થુભ છે સસસૂરો રે. તેમાંહિથી ધ્વનિ ન્યાયનો પ્રગટે નિજ દિવસે પંડૂરો રે. જ્યાં અગ્નિસંસ્કાર કર્યો ત્યાં એક સૂપ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં તેમના સ્વર્ગવાસના દિવસે ન્યાયનો ધ્વનિ વચ્છરાજીન’ જેવો પ્રકટે છે. જે ચીજ રોમરોમમાં વસી ગઈ હોય તે રીતે પછી પણ પ્રકટતી હોય છે. હવે તેમના જીવનકલ્પવૃક્ષના મૂળ અને ફળ વિષે થોડું વિચારીશું. श्री यशोविजयोपाध्याय विरचित्तं श्री शत्रुञ्जयमण्डन श्री ऋषभदेवस्तवनम् । आदिजिनं वन्दे गुणसदनं, सदनन्तामलबोधम् रे । बोधकतागुणविस्तृतकीर्तिं, कीर्तितप्रथम विरोधम् रे ॥ आदि. ॥ १ रोधरहितविस्फुरदुपयोग, योग दधतमभङ्गम् रे । भङ्गनयव्रजपेशलवाचं, वाचंयमसुखसङ्गम् रे ॥ आदि. ॥ २ सङ्गतपदचिवचनतरङ्ग, रङ्गं जगति ददानम् रे । दानसुरद्रुममञ्जुलहृदयं, हृदयङ्गमगुणभानम् रे ॥ आदि. ॥ ३ भानन्दितसुरवरपुन्नागं, नागरमानसहंसम् रे हंसगतिं पञ्चमगतिवासं, वासवविहिताशंसम् रे ॥ आदि. ॥ ४ વાત ) ( . E' BE : : SEE :: ની જ ન *.* * ર ; , ૧૦૬ યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy