SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 56 આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશો સાથે તેનાં રંગોનું પણ અસમતોલન થાય છે. રંગ ચિકિત્સાથી રંગોમાં સમતોલઆવે છે. દરેક પ્રાણી તથા વનસ્પતિ સુદ્ધાંનો વિકાસ સુર્યકિરણ, સુર્યશક્તિ પ્રકાશ અને તાપ ઉપર છે. પ્રકૃતિનું આ સર્વમાન્ય તથ્ય છે. ભિન્ન ભિન્ન ઉષ્ણતા ભિન્ન હોય છે. લાલ રંગ ગરમ છે, જ્યારે ભૂરો રંગ ઠંડો છે. કાચના ગ્લાસમાં પાણી ભરીને એમાં થર્મોમિટર રાખી, લાલ રંગનાં અ રંગનાં કિરણો પસાર કરતાં લાલ રંગનાં કિરણોવાળું પાણી વધુ ગરમ જ્યારે ભૂરા રંગનાં કિરણોવાળું પાણી અપેક્ષાએ ઠંડુ હશે. તે રીતે વિભિ રંગનાં કિરણોનું વજન પણ વિભિન્ન હોય છે. પ્રકાશ માત્રમાં વજન હોય છે સૂક્ષ્મગ્રાહી વજનકાંટો લઈ તેના એક પલ્લા ઉપર પ્રકાશ ફેંકતાં તે નમી જશે. રંગ અર્થાત્ પ્રકાશ અને શબ્દમાં માત્ર કંપસંખ્યાનું જ અંતર છે. એકબીજામાં બદલી શકાય છે. ધ્વનિને જો પ્રકાશની કંપસંખ્યા પ્રાપ્ત થઈ જા તો ધ્વનિ જોઈ શકાય અને પ્રકાશને જો ધ્વનિની કંપસંખ્યા પ્રાપ્ત થઈ ને પ્રકાશ સાંભળી શકાય. દૃશ્ય પ્રકાશમાં લાલ રંગના પ્રકાશની : 4.36X10 “ છે, જ્યારે જાંબલી રંગના પ્રકાશની કંપસંખ્યા 7.31/10 ' રંગ શરીરનું સ્વાભાવિક ભોજન છે અને તે વનસ્પતિ દ્વારા જ મળે છે.' રોગનિવારણ થાય છે. 1. લાલ રંગ : આ અગ્નિ તત્ત્વ છે. એ નાડીતંત્રને અને લોહીને સ બનાવે છે. આ કિરણો લિવર અને માંસપેશીઓ માટે લાભદાયી છે. લાલ ર મગજના જમણા ભાગને સક્રિય કરે છે. લાલ રંગનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે તાવ અને નબળાઈ પેદા કરે છે.? 2. પીળો રંગ : આ રંગ લાલ રંગ કરતાં વધુ શક્તિ ધરાવે છે. એ મ કોષોને પણ સજીવ કરી શકે છે. આ પીળો રંગ બુદ્ધિ અને દર્શનનો રંગ છે, તેનાથી માનસિક નબળાઈ અને ઉદાસીનતા દૂર થાય છે. એ પ્રસન્નતા ? આનંદનો સૂચક છે.* 3. નારંગી રંગ : આ રંગ લાલ અને પીળા રંગનું મિશ્રણ છે. તે થાઇરા ગ્રંથિને સક્રિય કરે છે. આ રંગ ફેફસાંને પહોળા તથા બળવાન બનાવે છે. બરોળ અને પેન્ક્રિયાસ બંનેને સક્રિય કરે છે.? 4. લીલો રંગ : આ રંગ નાઇટ્રોજન ગેસનો રંગ છે. એ શાંતિનો રંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004556
Book TitleAbhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Astrology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy