SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 50 આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન (6) શુભ ધ્યાન કરનાર, શાંત અને સ્વસ્થ મનુષ્યની વેશ્યા શુક્લ અર્થાત્ શ્વેત વર્ણની હોય છે. 27 આ લક્ષણ સામાન્યથી બતાવ્યાં છે. ક્યારેક આમાં ફેરફાર પણ જોવા મળે. ટૂંકમાં, જેવાં કર્મ બાંધ્યાં હોય અથવા બાંધતો હોય અથવા વર્તમાન કાળે ભોગવતો હોય તે પ્રમાણે લેશ્યા ઉત્પન્ન થાય છે. આભામંડળ, વેશ્યા અને જ્યોતિષશાસ્ત્રને ઘનિષ્ઠ સંબંધ છે. શરૂઆતમાં બતાવ્યું તે પ્રમાણે કોઈપણ મનુષ્યની જન્મકુંડળીમાં રહેલા ગ્રહોની પરિસ્થિતિ તેના પૂર્વ ભવનાં શુભ અશુભ કર્મોનું સૂચન કરે છે અને આત્માની સાથે જ પૂર્વ ભવમાંથી આવેલ એ કાર્મણ શરીર અર્થાત્ અનાદિ કાળથી લઈને વર્તમાન ક્ષણ સુધી બાંધેલાં અને તેમાંથી જે કર્મ ભોગવાઈને આત્માથી છૂટાં પડ્યાં નથી તેવાં બધાં જ કર્મો આ કામણ શરીર ધરાવે છે. તેથી તેની અસર જે રીતે આપણા તૈજસ્ શરીર અર્થાત્ આભામંડળ અર્થાત્ જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્ર ઉપર પડે છે, તે જ રીતે એ કર્મોની ભાવિ શુભાશુભ અસરો પ્રમાણે જ જન્મકુંડળીમાં ગ્રહો ગોઠવાયેલા હોય છે અને એ ગ્રહોના ગણિત પ્રમાણે મનુષ્યના જીવનમાં અમુક ચોક્કસ સમય દરમ્યાન સારી કે ખરાબ વિશિષ્ટ ઘટનાઓ કે રોગ અથવા અકસ્માત વગેરે થતા હોય છે. સંદર્ભ 1. મૌલૈિક્રિયાદારૉનસવાર્બનિ ગરીરાજ | (તસ્વાર્થસૂત્ર, Tધ્યાય ૨, સૂત્ર - રૂ૭) 2. પન્નવણા સૂત્ર, પદ નં. 17 વેશ્યાપદ અને ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન - 34, લેશ્યા અધ્યયન 3. किण्हा नीला य काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्ठा उ, नामाइं तु Mદવે T3 || (૩ત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન રૂ૪, ચા નં. 3) ___ कइ णं भंते ! लेसाओ पन्नत्ताओ ? गोयमा ! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा - कण्हलेसा, नीललेसा, काउलेसा, तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा (પન્નવUT સૂત્ર, પ-૧૭ નેથાપર, ઉદેશ ૨, સૂત્ર - ૨૧૪). 4. foણી નીના વIઝ, તિuિmડવિ ઇઝ ૩ મહમન્નેસામો | ....... | પૃ૬ | તેવું પડ્ડી सुक्का तिण्णिऽवि एआ उ धम्मलेसाओ । (૩ત્તરાધ્યયન સૂત્ર, સંધ્યયન - રૂ૪, માથા ને. - ઉદ્દ, 99) किण्हा नीला काऊ तिन्नि य लेसाओ अप्पसत्थाओ, .... तेउ पम्हा सुक्का तिन्नि य लेसाओ સુષ્ણસત્યાગો, ... (વિક્રવસૂત્ર) .... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004556
Book TitleAbhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Astrology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy