________________
૨૭
મને કાઈ ભય નથી. × ૪ ×
મને કોઈ રાગ નથી. × ૪ (આવુ' સંવેદન કરવું). પરમાત્માની કરૂણામાં સ્નાન કરવાથી મારા સઘળા રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા છે × ૪ ( આવુ. સ`વેદન કરવુ.)
જોરથી વરસે છે. ભગવાનની કરૂણા.... તેમાં હું સ્નાન કરી રહ્યો છુ..... ....તેના પ્રભાવે:હું સુખથી ભરાઈ રહ્યો છું. મને સુખના અનુભવ થઈ રહ્યો છે × × × ( આવું અનુભવવુ' ) ભરાઈ રહ્યો છું મને
X ×
×
X
આનંદ આનંદ–આનદ્રથી પૂર્ણ આનંદના અનુભવ થાય છે × × હું નિર્ભીય અની ગયા શાંતિ-શાંતિ-શાંતિનેા અનુભવ થાય છે × × × આનંદ અને નિર્ભયતાથી પૂ × (આવુ. અનુભવવુ' ).
પૂછ્યું
હું સુખ, શાંતિ, ભરાઈ ગયા છું × ×
×
Jain Education International
1800
For Private & Personal Use Only
X
પરમાત્માની કાના પ્રભાવે મારાં સવ રાગ, શાક, દુઃખ, ભય, ચિંતા નાશ પામી ગયા છે. હું સુખ, શાંતિ આનન્દ્વ અને નિભ યતામાં બેઠો છુ' x X
X
....
stion) દરેક વિચાર આંતરમન સુધી સ્પર્શી થાય તે રીતે ભાવિત બનવુ. પેાતાની જાતને સૂચના આપવી તે સ્વયંસૂચના છે. ૧૦થી ૩૦ સેકંડ સુધી દરેક ભાવ ધારી રાખવેા. તે રીતે કરવાથી અંત-રંગ ભાવનું પરીવર્તન થાય છે.
www.jainelibrary.org