________________
૨૧.
જીવમાત્રને આત્મ સમાન જાણે તેમની સાથે મિત્રી પૂર્ણ વ્યવહાર કરનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે.
મિત્રી ભાવનાના શ્લોક ખામેમિ સવ્વ જીવે, સવે જીવા ખમંતુ મે; મિત્તો મે સવ ભૂએસ, વેરં મર્જ ન કેણઈ. શિવમસ્તુ સર્વ જગત , પરહિતનિતા ભવતુ ભૂતગણાઃ દેવા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લેકઃ
(૮) હઠ સહજ રીતે બંધ રાખવા, દાંત એક બીજાને અડે નહિ તે રીતે રાખવા.
(૯) આંખ બંધ રાખવી, સામેથી પ્રકાશ આવતે હોય તેવા સ્થળે બેસવું નહિ.
મંત્રનું અભેદ ચિન્તન તે મંત્રાથની પ્રાપ્તિ છે ને તેને સંભેદ પ્રણિધાન અને મંત્રાર્થનું અભેદ ચિન્તન 1 તે મંત્ર ચિતન્યની પ્રાપ્તિ છે, તેને અભેદ પ્રણિધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org