________________
૩૮૮
-જાતનું આલંબન હોય પણ, તેમાં કાંઈ પણ આમિક ગુણ પ્રગટ થાય છે, તેને તે આલંબન નામનું ધ્યાન કહેવાય છે.
रुपस्थ ध्यानचें फळ योगी चाऽम्यासयोगेन तन्मयत्वमुपागतः ॥ सर्वज्ञीभूतमात्मानवलोकयति स्फुटं ॥ ११ ॥ हृदयमुकुरमध्ये धीमतामुल्लसंतु । प्रचितभवशतोत्थक्लेशनिर्णाशहेतोः ॥ ८१ ॥
આ પ્રમાણે મુખ્ય ગણધરે પ્રગટ કરેલા, પ્રવચન રુપ સમુદ્રથી ઉદ્ધાર કરેલા આ તવરુપ રને, અનેક સેંકડેગમે ભવથી ઉત્પન્ન થયેલા કલેશને નાશ કરવા માટે, બુદ્ધિમાન મનુષ્યના હદય રૂપ અરિસામાં ઉલ્લાસ પામો. ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org