________________
૩૪૪
નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે.................(આવું દશ્ય આપણે જોઈ રહ્યા છીએ.)
ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવેન્દ્રોને દર્શનીય, સુરેદ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, વિશ્વને વંદનીય, પ્રાણીમાત્રને પૂજનીય ત્રિભુવનેશ્વર, દેવાધિદેવ, કરૂણાસાગર પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા..............(આવું દશ્ય જોવું.)
મહાપ્રભુને સમવસરણમાં પ્રવેશ થતાં સમગ્ર પ્રાણી સંસાર આનંદ પ્રદ–વિનિથી પ્રભુને વધાવે છે...........
...............(આવું દશ્ય જેવું.) પ્રણમામિ પરમેશ્વર, વદે વિશ્વનાયક, જય જય જગદીશ્વર, જય જય જયોતિધ૨.
સુસ્વાગતમ્, શુભાગમનમ-આવા મધુર ધ્વનિથી સૌ કેઈ પરમાત્માને વંદન, નમન, પ્રણામ કરી કૃતાર્થ બને છે. આપણે પણ બધાની સાથે જ છીએ..................
...(આ બધું દશ્ય જોઈએ છીએ.)
.......
અને તે વખતે મહાપ્રભુએ વિશ્વના સવભૌમચકાધિશ્વરના સિંહાસન પાસે પહોંચી, “તમે તિથ્થસ્સ” કહી, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, કરૂણનિધાન પરમાત્માએ વિશ્વેશ્વરના સિંહાસન ઉપર આરૂઢ થઈ, સકલ જગતને અનાથ બનાવ્યું. અશરણુ એવા આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org