________________
२७०
વિદ્યા યંત્ર-કલ્પ” નામના ગ્રંથમાં આ વસ્તુ ખતાવેલી છે. આત્મદર્શનના અને યાન વિષયક ગ્રંથામાં ઘણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના ચેગ વિષયક ગ્રંથમાં આ વસ્તુ સવિસ્તર વર્ણવેલી છે,
પ. પૂ. ૫. અધ્યાત્મયાગી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ આ પુસ્તકના લેખકને ૨૦૧૯ના મોટામાંઢાના ચાતુર્માસ દરમ્યાન આ પ્રયાગ બતાવેલે, જે આજ પર્યંત ચાલુ છે.
(૧) મૂલાધાર ચક્ર:- સ્થાન-ગુઢા મૂલ. તેમાં ચાર દલવાળુ` કમળ ચિ'તવવુ, કમળના વણું (૨*ગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં ૬, રા, ૬, સ આ ચાર અક્ષર ચિ'તવવા. આ ચાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં હ્ર પૃથ્વી ખીજ ચિંતવુ. મૈં, રા, હૈં, મૈં આ પ્રમાણે અહી અને હવે પછીના અક્ષરી પણ બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે.
(૨) સ્વાધિષ્ઠાન ચક્ર :- આ ચક્રનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવું. કમળના વણુ (રંગ) અરૂણુ (ઊગતા સૂર્ય જેવા) છે. તેની પાંખડીઓમાં વધુ મેં, મ, ચ, ૨, ૪ અનુક્રમે ચિંતવવા.
આ કમળની કણિકામાં હૈં વરૂણ (જલ) ખીજ ચિ'તવવુ.. ( અક્ષરા બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. )
(૩) મણિપુર ચક્ર :- આ ચક્રનું સ્થાન નાભિ છે. તેમાં સફેદ વવાળુ દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ૩, ૪, ગ, સ, થ, હૈં, ધ, ન, 1,
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org