________________
२६७
બિન્દુ અને કલામાંથી ઉત્પન્ન થયેલાં ' થી દૂ સુધીના (૪૯) વી ચિતવવા. તે આ રીતે - ‘સ્ત્ર’ થી ‘:’ સુધીના સાળ સ્વરા નાભિકમળના સેાળ દળામાં, ‘’ થી ‘મ’ સુધીના ચાવીશ વ્યંજના હૃદયકમળના ચાવીશ લેામાં તથા ‘મ” કણિકામાં અને 'વ' થી ‘૪' સુધીના આઠ વ્યજને મૂધસ્થાનના આઠ લેામાં ચિંતવવા. (૪૪૮)
उक्तंच
कमलदलोदरमध्ये ध्यायन् वर्णाननादिसंसिद्धान् । નાિિવષયવોયો, યાતુ: સંતે જાજાનું || કo || કહ્યું છે કે —
અનાદિ સંસિદ્ધ વર્ણાનુ કમલપત્રામાં જે ધ્યાન કરે છે તેને નષ્ટ (ચેારાયેલી) વસ્તુ વગેરે વિષયનું જ્ઞાન અલ્પકાળમાં થાય છે. (૪૫૧)
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત યેાગશાસ્ત્રના મૂળ શ્લેાકેા અ સાથે
यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । તસ્પર્થ સમાન્યાતં, જ્યાનં સિદ્ધાન્તવારને: // ? ||
પવિત્ર, પાપના વિનાશ કરનાર, નાનાવિધ સિદ્ધિઓને આપનાર પદ્મ-મ་ત્રાક્ષર લઈને જે ધ્યાન કરાય છે, તેને સિદ્ધાંત પારગ-ચૌદ પૂર્વે ધર ગણુધરા પદસ્થ ધ્યાન કહે છે. (૧) હવે ત્રણ લેાકેા વડે વિશેષ કહે છે :
तत्र षोडशपत्राढ्ये नाभिकंदगतांबुजे । ઘરમાાં થાપત્ર' ભ્રમતી પરિચિતચેત્ || ૨ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org