________________
૨૩૧
કરનારા પુણ્યશાળીએ આજે જૈનસ'ઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પક્તિએ કેટલી અદ્ભુત છે ! આપણે સૌ તેમાં રહેલુ તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂવ કની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ એ જ અભ્યર્થના....
આ પ્રમાણેની ગભીરતા સમજ્યા નવ દુહા મેલી રાજ નવ ખમાસમણાં ત્યારે કેવા આનંદ આવશે! ક્રિયા શરૂ તેના મમ સમજાય છે, અને મમ સમજાયા પછી સાચા આનંદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપચાગ જોડવાપૂર્ણાંકની ક્રિયાને ધ્યાન કહેવાય.
પછી, હવે આ
આપણે લઈ એ
કર્યો પછી જ
આગમ નાઆગમ તળેા, ભાવ તે જાણા સાચા રે; આતમભાવે થિર હાજો, પરભાવે મત રાચા રે.
પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિએ લઇ જવી તે. આ પરભાવ ભવસંસારમાં રખડાવનાર છે તેવુ. સમજી પરભાવમાંથી વૃત્તિઓ પાછી ખેંચી લઈ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી અનાવવી. તે અનાવવા માટે શુદ્ધ આત્મચૈતન્ય જેમનું પ્રગટ થયુ છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયાગ જોડવા તેને નાઆગમથી પરમાત્માનુ· ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણા આત્મા પરમાત્માના આકારવાળા અને છે. આગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org