________________
૧૯૯
પરિપ્લાવિત થઈ રહ્યું છે.......................
(આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ. તેનાથી આપણું હૃદયમાં ભાલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણે જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણ સાથે મળે છે............
અદ્દભુત ભાલ્લાસ આપણામાં પ્રગટે છે................
સર્વ જેનું કલ્યાણ થાઓ............... સવ જ દુખ મુક્ત બને.... ....... સવ જેનાં પાપ નાશ પામે................. સર્વ જીવોને પરમાત્માનું શાસન મળે............... બધા જ બાધિબીજને પામે........................ સર્વને મોક્ષ મળે .... આ જીવ મારા આત્માની સમાન છે. મને સર્વ પ્રત્યે મૈત્રી છે.... મને સર્વ પ્રત્યે નેહભાવ છે........... સર્વ જી સત્તાએ પરમાત્મતુલ્ય છે.............. પરમાનંદ કંદ છે અને અનંત ગુણના વૃંદ છે.” સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે...... સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ..
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org