________________
પૂ. પં. ભંકરવિજયજીના સ્વહસ્તે લખાયેલ ચિતનધારા” થાડા વખત પહેલાં જ અમારા આ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવામાં આવેલું.
૧૦
શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે અમને જે તક મળી છે તે માટે દેવગુરૂના ચરણુમાં ક્રાટી કોટી પ્રણામ કરીએ છીએ.
સૌ કોઈ આ પુસ્તકના વાંચન, મનન નિદિધ્યાસન અને ધ્યાન દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુભેચ્છા.
લિ.
મહાવિદેહ’
૨૨, મહાવીર નગર, નવસારી
2. ન. ૩૧૩૬ (R) ૧૨૦૭ (O)
Jain Education International
શાક ભાજીભાઈ કડીવાળા મેનેજીંગ ટ્રસ્ટી. બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ
LE
For Private & Personal Use Only
www.jainelibrary.org