________________
જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કેઈને એપાઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપોઈન્ટમેન્ટ અપાઈ ગયેલી હોય છે. Appointment with Most High.
આ રીતે અમુક ચોક્કસ આસને અને મુદ્રાએ, એકસ જગ્યાએ, ચક્કસ સંખ્યામાં, ચેકકસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશ્ચિત આરાધનાના સ્થાને બીજી કઈ વ્યક્તિ આરાધના કિરવા બેસે તે તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મુન્ના મુન્નો સવિલ્હેરો, ઉતારસિવિશે (પંચસૂત્ર) સંકલેશ હોય ત્યારે નવકાર વારંકાર જપવો, સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ મિવશ્ય જપ.
નવકારના ધ્યાનની બીજી ભૂમિકા
આ રીતે નવકાર મંત્રની આરાધના શરૂ કર્યા પછી ધીમે ધીમે આંખ બંધ કરીને મંત્રના અક્ષરે નજરની સામે લાવવા પ્રયત્ન કરે. છે આંખ બંધ કરીને આપણું ઈષ્ટ મંત્રના અક્ષરે કે આપણું ઈષ્ટદેવની મૂતિ નજરની સામે આવે ચાંથી ધ્યાનની શરૂઆત થાય છે. ઉપગ જોડાય છે ત્યારે મંત્રાક્ષરો કે મૂર્તિ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org