________________
'તમારે સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું 'છે? સાચા જૈન’ બનવું છે? તો તમારે આ (૨૩ પ્રવચનો શાન્તિથી વાંચવાં જ પડશે. 'સરળ, સુબોધ અને સુવાચ્ય ભાષામાં 'અપાયેલાં આ પ્રવચનો તમને વાંચવા કે ગમશે. તમે આ પછીના ભાગોની પ્રતીક્ષા | કરશો !
શ્રાવક જીવન
ભાગ : ૧
: પ્રવચનકાર : આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org