SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ::: અહંદ મહાપૂજનનો શ્લોક यो जन्मकाले पुरुषोत्तमस्य, सुमेरुशचगें कृतमज्जनैङ । देवैः प्रदतः कुसुमाञ्जलि: स, ददातु सर्वाणि समीहितानि ॥१॥ देवेन्द्रैः कृतकेवले जिनपतौ सानन्दभक्त्यागतैः संदेहव्यपरोपण क्षम शुभव्याख्यान बुद्धाशयैः । आमोदान्वित पारिजात कुसुमैर्यत्स्वामिपादाग्रतो, मुसः स प्रतनोतु चिन्मयहूदं भद्राणि पुष्पाजलिः ॥३॥ राज्याभिषेकसमये त्रिदशाधिपेन, छत्रध्वजाड्कतलयोः क्षिप्तोऽतिभक्तिभरतः कुसुमाञ्जलिर्यः, स प्रीणयत्यनुदिनं सुधियां मनांसि ॥२॥ પ્રભુના રાજ્યાભિષેક સમયે ઈન્દ્ર પુષ્પાંજલિ કરી. પ્રભુની દીક્ષાના પ્રસંગે ઈન્દ્ર મહારાજાએ પુષ્પાંજલિ દ્વારા સેવા કરતાં કરતાં ઈન્દ્રાસન કરતાં અધિક સૌભાગ્યને અનુભવ્યું. કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગે પણ ઈન્દ્ર મહારાજાએ પુષ્પાંજલિથી પ્રભુને વધાવીને દેવનો જન્મ કૃતાર્થ કર્યો. સ્નાત્ર મહોત્સવ પ્રસંગે જિન મંદિરોમાં શ્રાવક - શ્રાવિકાઓ કુસુમાંજલિ એટલે અંજલિ ભરીને કુસુમથી પ્રભુને અર્પણ કરી પ્રભુની સેવા કરે છે. “પાંચ કા ડીના ફૂલડે”..ઓઢ૨ શેઠના નોકરે મહેનત કરી મેળવેલ પાંચ કોડી વડે પોતાની આજીવિકાને પણ ગૌણ કરીને પ્રભુને ફૂલ ચડાવ્યાં પોતાનો પ્રેમ ફૂલ દ્વારા પ્રભુને ચરણે અર્પણ કર્યો. નિજ રૂપના દાતા” પ્રભુએ કુમારપાળને ૧૮ દેશનો માલિક બનાવીને વાત પૂરી નથી કરી. પ્રભુજીની સંધ્યાકાળે આરતી ઉતારતાં, છ ઋતુના પુષ્પ વડે પ્રભુની ભકિત કરવાના કુમારપાળના મનોરથને પૂર્ણ કરવા દેવોને આકાશમાંથી પુષ્પ લઈને ઉતરવું પડયું અને છ ઋતુના ફૂલ વડે પૂજા કરતાં કુમારપાળ મહારાજાએ પ્રભુ પ્રેમના મહાપ્રભાવથી ગણધર નામ કર્મ ઉપાર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy